Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં નિવૃત શિક્ષક દંપતીને ડિઝીટલ એરેસ્ટ કરી ગઠીયાએ ૧.૧૪ કરોડ ખંખેર્યા

    November 19, 2025

    જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ

    November 19, 2025

    રાષ્ટ્રીય વાઈ દિવસ 2025-જાગૃતિ, જીવનશૈલી અને માનવતાની સલામતી પર આંતરરાષ્ટ્રીય ચર્ચા

    November 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં નિવૃત શિક્ષક દંપતીને ડિઝીટલ એરેસ્ટ કરી ગઠીયાએ ૧.૧૪ કરોડ ખંખેર્યા
    • જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ
    • રાષ્ટ્રીય વાઈ દિવસ 2025-જાગૃતિ, જીવનશૈલી અને માનવતાની સલામતી પર આંતરરાષ્ટ્રીય ચર્ચા
    • Anmol Bishnoi ને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલાયો
    • 20 નવેમ્બર નું પંચાંગ
    • 20 નવેમ્બર નું રાશિફળ
    • Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી
    • Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતના કામમાં કોઈ માથું ન મારી શકેઃ S.Jaishankar
    રાષ્ટ્રીય

    ભારતના કામમાં કોઈ માથું ન મારી શકેઃ S.Jaishankar

    Vikram RavalBy Vikram RavalDecember 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એસ.જયશંકરને ૨૭મા એસઆઈઈએસ શ્રી ચંદ્રશેખર સરસ્વતી રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

    New Delhi, તા.૨૩

     દેશની વર્તમાન વિદેશ નીતિ અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘‘ભારત ક્યારેય પણ અન્યોને પોતાના વિકલ્પ પર વીટો લગાવવાની મંજૂરી આપી શકે નહીં અને રાષ્ટ્રીય હિત અને વિશ્વની ભલાઈ માટે જે પણ યોગ્ય હશે એ અનુરૂપતા માટે ડર્યા વિના કામ કરશે.’’મુંબઇમાં એક વીડિયો મેસેજમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે એમ પણ કહ્યું કે, જ્યારે ભારત વૈશ્વિક ચેતનામાં વધુ ઊંડાણ ધરાવે છે, તો તેના પરિણામ વાસ્તવમાં પ્રબળ હોય છે. બિનઆરોગ્યપ્રદ ટેવ, તણાવપૂર્ણ જીવનશૈલી કે જળવાયુને લીધે બનતી ઘટનાઓનો સામનો કરી રહેલા વિશ્વમાં ભારતના વારસામાંથી ખૂબ શીખી શકાય છે. પરંતુ દેશવાસીઓ તેમાંથી ગર્વ લેશે ત્યારે વિશ્વને તેની ખબર પડશે. આ સાથે જયશંકરે ઉમેર્યું કે, વૈશ્વિકરણના યુગમાં, ટેકનોલોજી અને પરંપરાએ એક સાથે ચાલવું જોઈએ. ભારત ચોક્કસપણે પ્રગતિ કરશે, પરંતુ ભારતે પોતાની ભારતીયતા(મૂળ ઓળખ) ગુમાવ્યા વિના આવું કરવું પડશે. ત્યારે આપણે હકીકતમાં બહુધ્રુવીય વિશ્વમાં એક અગ્ર શક્તિ તરીકે ઊભરી શકશે.  આ વીડિયો મેસેજમાં એસ.જયશંકરે કહ્યું કે, સ્વતંત્રતાને ક્યારેય પણ તટસ્થતાની સાથે ભ્રમિત કરવી જોઈએ નહીં. આપણે(ભારત) પોતાના રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક ભલાઈ માટે જે પણ યોગ્ય હશે, એ કરશે, કોઈનાથી પણ ડર્યા વિના. ભારત ક્યારેય અન્યો(બીજા દેશોને)ને પોતાના વિકલ્પ પર વીટો લગાવવાની મંજૂરી આપી શકે નહીં. આ સાથે જયશંકરે ઉમેર્યું કે, ભારત એક અસાધારણ રાષ્ટ્ર છે, કારણ કે આ એક સભ્યતાવાળો દેશ છે. આવો(ભારત) ત્યારે જ પ્રભાવ પાડી શકે છે, જ્યારે એ વૈશ્વિક ક્ષેત્રમાં પોતાની સાંસ્કૃતિક શક્તિઓનો સંપૂર્ણ લાભ ઉઠાવશે. એસ.જયશંકરને ૨૭મા એસઆઈઈએસ શ્રી ચંદ્રશેખર સરસ્વતી રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર ચાર ક્ષેત્રોમાં શ્રેષ્ઠત્તમ પ્રદાન કરવા બદલ આપવામાં આવે છે – જાહેર નેતૃત્વ, સામુદાયિક નેતૃત્વ, માનવ પ્રયાસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા સામાજિક નેતૃત્વ – જેમાં અધ્યાત્માવાદને પ્રાથમિકતા આપવામા આવે છે. આ પુરસ્કારોનું નામ કાંચી કામકોટિ પીઠમના દિવંગત ૬૮મા સંત શ્રી ચંદ્રશેખર સરસ્વતીના નામ પર રાખવામાં આવ્યું છે. જોકે, વિદેશમંત્રી આ કાર્યક્રમમાં સામેલ થયા નહીં, પરંતુ તેમણે વીડિયો મેસેજ દ્વારા પોતાનો સંદેશ મોકલ્યો હતો.

    S.Jaishankar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Anmol Bishnoi ને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલાયો

    November 19, 2025
    રાષ્ટ્રીય

    Delhi-Mumbai Expressway વે પર બેકાબૂ કારે ૫ શ્રમિકોને કચડ્યાં

    November 19, 2025
    રાષ્ટ્રીય

    Rahul Gandhi પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ

    November 19, 2025
    રાષ્ટ્રીય

    ઇસ્લામમાં આત્મહત્યા “હરામ“ છે અને નિર્દોષ લોકોને મારવા એ ગંભીર પાપ છે,Owaisi

    November 19, 2025
    રાષ્ટ્રીય

    Tribunal Amendment Bill ને સુપ્રિમે આકરા શબ્દો સાથે ફગાવી દીધો

    November 19, 2025
    રાષ્ટ્રીય

    Duba માં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય

    November 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot માં નિવૃત શિક્ષક દંપતીને ડિઝીટલ એરેસ્ટ કરી ગઠીયાએ ૧.૧૪ કરોડ ખંખેર્યા

    November 19, 2025

    જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ

    November 19, 2025

    રાષ્ટ્રીય વાઈ દિવસ 2025-જાગૃતિ, જીવનશૈલી અને માનવતાની સલામતી પર આંતરરાષ્ટ્રીય ચર્ચા

    November 19, 2025

    Anmol Bishnoi ને ૧૧ દિવસની કસ્ટડીમાં મોકલાયો

    November 19, 2025

    20 નવેમ્બર નું પંચાંગ

    November 19, 2025

    20 નવેમ્બર નું રાશિફળ

    November 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot માં નિવૃત શિક્ષક દંપતીને ડિઝીટલ એરેસ્ટ કરી ગઠીયાએ ૧.૧૪ કરોડ ખંખેર્યા

    November 19, 2025

    જયારે જયારે મનમાં અશાંતિ થાય ત્યારે સમજવું કે અમે પ્રભુ પરમાત્માને ભુલી ગયા છીએ

    November 19, 2025

    રાષ્ટ્રીય વાઈ દિવસ 2025-જાગૃતિ, જીવનશૈલી અને માનવતાની સલામતી પર આંતરરાષ્ટ્રીય ચર્ચા

    November 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.