Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Disha Patani ના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ

    September 23, 2025

    સુકેશ કેસમાં પોતાની સામે FIR રદ કરાવવા Jacqueline Fernandez સુપ્રીમમાં

    September 23, 2025

    28 વર્ષ બાદ ફરી Sunny Deol, Akshaye Khanna સ્ક્રીન શેર કરશે

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Disha Patani ના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ
    • સુકેશ કેસમાં પોતાની સામે FIR રદ કરાવવા Jacqueline Fernandez સુપ્રીમમાં
    • 28 વર્ષ બાદ ફરી Sunny Deol, Akshaye Khanna સ્ક્રીન શેર કરશે
    • Rajkot: જીલ્લા બેંક ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા,સ્વ.વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ
    • Rajkot: સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સેવા યાત્રાને યાદ કરીને અમિત શાહ ભાવુક બન્યા
    • ફિનટેકની નવી પહેલ: હવે મ્યુચ્યુઅલ ફંડ સામે તાત્કાલિક ડિજિટલ લોન…!!
    • વૈશ્વિક અનિશ્ચિતતાથી ખાનગી ઈન્વેસ્ટમેન્ટ ધીમું, લાંબા ગાળે તેજીનો અંદાજ…!!
    • વિશ્વનો ભારત પર વિશ્વાસ મજબૂત, R&Iએ ભારતનું સોવરિન રેટિંગ અપગ્રેડ કર્યું…!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    ગુજરાત

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    Vikram RavalBy Vikram RavalJune 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    gandhinagar,તા.17

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન, 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.  આ બદલીઓમાં  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

    ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ શિવરામ તોરવાણે, IAS (RR:GJ:2000) ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારોમાં રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી, IAS (RR:GJ:2014)ને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર, IAS (RR:GJ:2016) મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા.

    Gandhinagar ias-transfer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જીલ્લા બેંક ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા,સ્વ.વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ

    September 23, 2025
    રાજકોટ

    Rajkot: સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સેવા યાત્રાને યાદ કરીને અમિત શાહ ભાવુક બન્યા

    September 23, 2025
    રાજકોટ

    Rajkot: પરસેવાની કમાણી ખેડૂતો – પશુપાલકોનાં ખિસ્સામાં જ પહોંચશે : અમિત શાહ

    September 23, 2025
    રાજકોટ

    Rajkot: નવરાત્રીમાં પોલીસ લોકો સાથે યોગ્ય વર્તન કરે, સુરક્ષા બાબતે તુરંત રિસ્પોન્સ આપે

    September 23, 2025
    રાજકોટ

    Rajkot: વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મ.ની અધ્યક્ષતામાં નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો

    September 23, 2025
    મોરબી

    Morbi શહેર-તાલુકામાં જુગારની કુલ ત્રણ રેડમાં ચાર શખ્સ પકડાયા

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Disha Patani ના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ

    September 23, 2025

    સુકેશ કેસમાં પોતાની સામે FIR રદ કરાવવા Jacqueline Fernandez સુપ્રીમમાં

    September 23, 2025

    28 વર્ષ બાદ ફરી Sunny Deol, Akshaye Khanna સ્ક્રીન શેર કરશે

    September 23, 2025

    Rajkot: જીલ્લા બેંક ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા,સ્વ.વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ

    September 23, 2025

    Rajkot: સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સેવા યાત્રાને યાદ કરીને અમિત શાહ ભાવુક બન્યા

    September 23, 2025

    ફિનટેકની નવી પહેલ: હવે મ્યુચ્યુઅલ ફંડ સામે તાત્કાલિક ડિજિટલ લોન…!!

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Disha Patani ના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ

    September 23, 2025

    સુકેશ કેસમાં પોતાની સામે FIR રદ કરાવવા Jacqueline Fernandez સુપ્રીમમાં

    September 23, 2025

    28 વર્ષ બાદ ફરી Sunny Deol, Akshaye Khanna સ્ક્રીન શેર કરશે

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.