Rajkot,તા.17
ધનવન્તરી મંદિર અને રાજકોટ વૈદ્યસભાના સાનિધ્યમાં નારાયણી આયુર્વેદા, કેનાલ રોડ, ચેતન હાર્ડવેરની બાજુમાં, ધનવન્તરી મંદિર વૈદ્યસભા બિલ્ડીંગ ખાતે વૈદ્યસભા પ્રમુખ એચ. એલ. મંડીર અને મંત્રી ભાનુભાઈ મહેતા તથા પર્યાવરણ પ્રેમી રાજેશ જે. ભાતેલીયા તથા નેચરોપેથી નિષ્ણાંત અકબરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ હૃદય રોગ માટેનો નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ તા: 1 3/04/2025 ના રોજ રવિવારે સવારે 10:00 થી 1:00 રાખવામાં આવેલ છે. કેમ્પમાં ડો. એલ.બી. રાવલ તથા ડો.વિશાખાબેન ખેરડીયા નિ:શુલ્ક સેવા આપશે.
Trending
- હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
- Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
- TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
- Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?
- India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા
- 14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં
- Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ