Rajkot,તા.17
ધનવન્તરી મંદિર અને રાજકોટ વૈદ્યસભાના સાનિધ્યમાં નારાયણી આયુર્વેદા, કેનાલ રોડ, ચેતન હાર્ડવેરની બાજુમાં, ધનવન્તરી મંદિર વૈદ્યસભા બિલ્ડીંગ ખાતે વૈદ્યસભા પ્રમુખ એચ. એલ. મંડીર અને મંત્રી ભાનુભાઈ મહેતા તથા પર્યાવરણ પ્રેમી રાજેશ જે. ભાતેલીયા તથા નેચરોપેથી નિષ્ણાંત અકબરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ હૃદય રોગ માટેનો નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ તા: 1 3/04/2025 ના રોજ રવિવારે સવારે 10:00 થી 1:00 રાખવામાં આવેલ છે. કેમ્પમાં ડો. એલ.બી. રાવલ તથા ડો.વિશાખાબેન ખેરડીયા નિ:શુલ્ક સેવા આપશે.
Trending
- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

