Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એચ1બી વિઝા ફીમાં વધારો : રેમિટેન્સ ઘટશે, રૂપિયા પર દબાણ…!!

    September 23, 2025

    PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકારની યોજના…!!

    September 23, 2025

    H-1B વિઝા ફીમાં વધારો : ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન…!!

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એફોર્ડેબલ હોમ લોનમાં તણાવ વધતા, ARCsને લોન વેચાણ તેજ બન્યું…!!
    • એચ1બી વિઝા ફીમાં વધારો : રેમિટેન્સ ઘટશે, રૂપિયા પર દબાણ…!!
    • PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકારની યોજના…!!
    • H-1B વિઝા ફીમાં વધારો : ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન…!!
    • અમેરિકાના ઊંચા ટેરિફથી ભારતીય ડાયમન્ડ નિકાસ પર ભારે દબાણ…!!
    • Rajkot: પરસેવાની કમાણી ખેડૂતો – પશુપાલકોનાં ખિસ્સામાં જ પહોંચશે : અમિત શાહ
    • Rajkot: નવરાત્રીમાં પોલીસ લોકો સાથે યોગ્ય વર્તન કરે, સુરક્ષા બાબતે તુરંત રિસ્પોન્સ આપે
    • Rajkot: વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મ.ની અધ્યક્ષતામાં નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»રાજીનામું આપ્યા પછી હવે આ રાજ્યમાં BJP-Congress બંનેની ચિંતા વધારશે કેજરીવાલ?
    અન્ય રાજ્યો

    રાજીનામું આપ્યા પછી હવે આ રાજ્યમાં BJP-Congress બંનેની ચિંતા વધારશે કેજરીવાલ?

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Haryana,તા.20 

    આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી ઋતુ વચ્ચે તેમણે ન માત્ર ખુદને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીથી અલગ કરી લીધા છે પરંતુ એક નવા મિશન તરફ અગ્રેસર થયા છે. આ મિશન હરિયાણા વિધાનસભા ચૂંટણી સાથે સબંધિત છે, જેના માટે તેઓ સક્રીય થઈ ગયા છે. આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પાર્ટીઓ સતત ચૂંટણી પ્રચાર કરી રહી છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ પાસે મોટા ચહેરા છે પરંતુ આમ આદમી પાર્ટી પાસે દિલ્હી, પંજાબની તુલનામાં હરિયાણામાં કોઈ મોટો ચહેરો નથી, જે તેમના કાર્યકર્તાઓમાં જોશ ભરી શકે. આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ હરિયાણામાં આપ માટે એ ચહેરો બની શકે છે, જેમની એન્ટ્રીથી કાર્યકર્તાઓમાં જોશ વધી શકે છે.

    દિલ્હીના કથિત દારૂ કૌંભાડ મામલે જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલની ગેર-હાજરીમાં તેમના પત્ની સુનીતા કેજરીવાલે પાર્ટીની કમાન સંભાળી હતી. તેમણે હરિયાણામાં ઘણી ચૂંટણી સભાઓ કરી છે. તેઓ કેજરીવાલની ગેરેંટી લોકોની વચ્ચે લઈને આવ્યા. ઘણી વખત તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. સુનીતા કેજરીવાલની ચૂંટણી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા પણ હતા. તેમણે ચૂંટણી સભાઓમાં પોતાના પતિને સિંહ ગણાવ્યા હતા. કારણ કે, અરવિંદ કેજરીવાલ હરિયાણાથી આવે છે. આવી સ્થિતિમાં તેમણે કેજરીવાલને હરિયાણાનો લાલ પણ કહ્યો હતો. અરવિંદ કેજરીવાલ જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવી ગયા છે. ત્યારે હરિયાણા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડો. સુશીલ ગુપ્તાએ તાજેતરમાં જ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલના જેલમાંથી બહાર આવ્યા બાદ કાર્યકરોમાં ઉત્સાહ વધી ગયો છે.

    કેજરીવાલ હરિયાણાની ચૂંટણીમાં પાર્ટીની કમાન સંભાળશે

    અરવિંદ કેજરીવાલ હરિયાણાની ચૂંટણીમાં પાર્ટીની કમાન સંભાળશે. જો કે સવાલ એ છે કે તેમના હરિયાણા વિધાનસભા ચૂંટણી ઉતરવાથી પાર્ટીને ફાયદો થશે? અરવિંદ કેજરીવાલ સામાન્ય લોકોની તકલીફને સારી રીતે સમજે છે. પોતાના શબ્દો દ્વારા તેઓ નીચેના સ્તર પર ઉભેલા વ્યક્તિના મન સુધી સરળતાથી પહોંચી શકે છે. તેમણે આ કામ દિલ્હી અને પંજાબમાં કર્યું છે. દિલ્હીમાં 2015 અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પૂર્ણ બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. પંજાબમાં પાર્ટીને મજબૂત કરી. પંજાબમાં પૂર્ણ બહુમત સાથે આમ આદમી પાર્ટીની સરકાર છે. હવે કેજરીવાલની નજર હરિયાણા પર છે. જો કે, હરિયાણામાં AAPનો આધાર દિલ્હી અને પંજાબ જેટલો મજબૂત નથી પરંતુ તેઓ દિલ્હીને અડીને આવેલ ફરીદાબાદ, ગુરુગ્રામ, કરનાલ, સોનીપત, પાણીપતમાં પડતી વિધાનસભાઓ પ્રભાવ પાડી શકે છે.

    હરિયાણામાં મોટો ખેલ કરી શકે છે AAP 

    આમ આદમી પાર્ટી ગત વિધાનસભાની તુલનામાં અહીં વધુ મજબૂત બની છે અને સમયાંતરે અહીં પાર્ટીનો વિસ્તાર પણ થયો છે. અરવિંદ કેજરીવાલ નવ વર્ષથી દિલ્હીમાં સરકાર ચલાવી રહ્યા હતા. જો કે નવ વર્ષની સરકાર દરમિયાન સતત ઉપરાજ્યપાલ સાથે તેમનો ઘર્ષણ થતો રહ્યો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ આને મુદ્દો બનાવી શકે છે અને આ સાથે જ કેજરીવાલના આવવાથી ભાજપ-કોંગ્રેસને પણ ઝટકો લાગી શકે છે. તેનું કારણ એ છે કે તેઓ હવે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે હરિયાણાની ચૂંટણીમાં નથી આવી રહ્યા પરંતુ તેઓ મુખ્યમંત્રીની ખુરશી છોડીને જનતાની વચ્ચે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલનો આ દાવ હરિયાણા ચૂંટણીમાં પ્રભાવ પાડી શકે છે.

    Aam Aadmi Party Arvind Kejriwal BJP Congress Haryana-Election-2024
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Congress ફરી જાહેર કર્યો PM મોદીનો AI વીડિયો

    September 22, 2025
    અન્ય રાજ્યો

    ૧૨૭ ખાતા બંધ કરી ગ્રાહકોના ૧૬ કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બેન્કનો કર્મચારી

    September 20, 2025
    અન્ય રાજ્યો

    મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડીએ : Tejashwi Yadav

    September 20, 2025
    અન્ય રાજ્યો

    Mukesh Ambani પુત્ર અનંત સાથે ગયાજી પહોંચ્યા :પિતૃઓના આત્માની શાંતિ માટે પિંડદાન કર્યુ

    September 20, 2025
    મુખ્ય સમાચાર

    રાહુલ ગાંધીએ તાજેતરમાં બિહારમાં “ઘૂસણખોરો બચાવો” યાત્રાનું નેતૃત્વ કર્યું હતું,Amit Shah

    September 18, 2025
    અન્ય રાજ્યો

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એફોર્ડેબલ હોમ લોનમાં તણાવ વધતા, ARCsને લોન વેચાણ તેજ બન્યું…!!

    September 23, 2025

    એચ1બી વિઝા ફીમાં વધારો : રેમિટેન્સ ઘટશે, રૂપિયા પર દબાણ…!!

    September 23, 2025

    PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકારની યોજના…!!

    September 23, 2025

    H-1B વિઝા ફીમાં વધારો : ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન…!!

    September 23, 2025

    અમેરિકાના ઊંચા ટેરિફથી ભારતીય ડાયમન્ડ નિકાસ પર ભારે દબાણ…!!

    September 23, 2025

    Rajkot: પરસેવાની કમાણી ખેડૂતો – પશુપાલકોનાં ખિસ્સામાં જ પહોંચશે : અમિત શાહ

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એફોર્ડેબલ હોમ લોનમાં તણાવ વધતા, ARCsને લોન વેચાણ તેજ બન્યું…!!

    September 23, 2025

    એચ1બી વિઝા ફીમાં વધારો : રેમિટેન્સ ઘટશે, રૂપિયા પર દબાણ…!!

    September 23, 2025

    PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકારની યોજના…!!

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.