Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunny Deol આર્યન ખાનના ડેબ્યૂ શો માટે પ્રશંસા કરી,’ઓલ ધ બેસ્ટ સન, ચક દે ફટ્ટે’

    August 25, 2025

    ’ચારિત્ર્ય પ્રમાણપત્ર આપનારાઓ ક્યાં ગયા?’, Disha Patani ની બહેન નિક્કી હત્યા કેસ પર ગુસ્સે છે

    August 25, 2025

    Karan Johar નવી શ્રેણીની જાહેરાત કરી, તમન્ના અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકા ભજવશે

    August 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunny Deol આર્યન ખાનના ડેબ્યૂ શો માટે પ્રશંસા કરી,’ઓલ ધ બેસ્ટ સન, ચક દે ફટ્ટે’
    • ’ચારિત્ર્ય પ્રમાણપત્ર આપનારાઓ ક્યાં ગયા?’, Disha Patani ની બહેન નિક્કી હત્યા કેસ પર ગુસ્સે છે
    • Karan Johar નવી શ્રેણીની જાહેરાત કરી, તમન્ના અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકા ભજવશે
    • Shahrukh, Aamirથી Akshay સુધીની સુંદરીએ દરેક સ્ટારના રહસ્યો ખોલ્યા
    • તેણે મને પાછળથી ગંદી રીતે સ્પર્શ કર્યો, ગુજરાતી એક્ટ્રસ Daisy Shah
    • Kieron Pollard સીપીએલમાં ઇતિહાસ રચ્યો, બધા બેટ્‌સમેનોને પાછળ છોડીને સિંહાસન પ્રાપ્ત કર્યું
    • ૫૦૦+ ના ખાસ આંકડા સાથે, Shakib Al Hasan ઇતિહાસ રચ્યો
    • Asia Cup ના ઇતિહાસમાં,ફક્ત ૨ પાકિસ્તાની કેપ્ટનોએ ટ્રોફી જીતી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘વોટિંગ દ્વારા ચૂંટાય છે જજો, પ્રજાનો વિશ્વાસ જીતવો પડે…’ CJI Chandrachud
    રાષ્ટ્રીય

    ‘વોટિંગ દ્વારા ચૂંટાય છે જજો, પ્રજાનો વિશ્વાસ જીતવો પડે…’ CJI Chandrachud

    Vikram RavalBy Vikram RavalOctober 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.11

    ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે જણાવ્યું કે કોર્ટ માટે જનતાનો વિશ્વાસ કેટલો મહત્વનો છે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે ‘જજ જનતા દ્વારા પસંદ કરવામાં આવતા નથી. તેથી તેમની વિશ્વસનીયતા અને માન્યતા માટે જનતાનો વિશ્વાસ જરૂરી છે. જનતાના વિશ્વાસથી જ કોર્ટોને પોતાનો નૈતિક અધિકાર મળે છે.’ ભૂટાનના જેએસડબલ્યુ સ્કુલ ઓફ લો માં એક કાર્યક્રમને સંબોધિત કરતાં સીજેઆઈએ આ વાત કહી છે.

    સીજેઆઈએ કહ્યું, ‘લોકતાંત્રિક સિદ્ધાંતમાં જવાબદારી સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જોડાયેલી હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ સીધા પોતાના મતદાતાઓ અને માન્ય સંસ્થાઓ પ્રત્યે જવાબદાર હોય છે. કુલ મળીને તે લોકપ્રિય જનાદેશ દ્વારા પસંદ કરવામાં આવે છે. બીજી તરફ કોર્ટ અને ન્યાયાધીશ બંધારણ કે માન્ય કાયદાના જનાદેશથી પોતાની શક્તિઓ પ્રાપ્ત કરે છે. ‘ન્યાય ન માત્ર કરવો જોઈએ પરંતુ ન્યાય થતો નજર પણ આવવો જોઈએ. કોર્ટની પ્રક્રિયામાં ફસાયેલા લોકોની તુલનામાં પરિણામો દુર્લભ હોય છે. તેથી ન માત્ર બંધારણીય પરિણામ પરંતુ બંધારણીય યાત્રાઓ પણ મહત્વની છે. ઓપન કોર્ટ સુલભ કોર્ટ મિશનનો મહત્વપૂર્ણ ભાગ છે. ટેકનોલોજી અને સરળ પ્રક્રિયાઓ આ યાત્રાની ચાવી હશે.’

    સીજેઆઈ ચંદ્રચૂડે જનતાના વિશ્વાસ મુદ્દે જણાવતાં કહ્યું કે ‘જજો માટે જનતાનો વિશ્વાસ મહત્વપૂર્ણ છે કેમ કે આપણે પોતાના નાગરિકોના દૈનિક જીવનની સમસ્યાઓથી ઉકેલ મેળવીએ છીએ. તે વિશ્વાસને પૂરો કરવા માટે આપણે તેમના બૂટમાં પગ રાખીને ચાલવું જોઈએ. તેમની વાસ્તવિકતાઓને સમજવી જોઈએ અને તેમના અસ્તિત્વમાં સમાધાન શોધવું જોઈએ. કાયદાકીય પ્રક્રિયાઓની પીડાથી ઉભર્યા બાદ ભારતમાં કોર્ટો જાહેર ધારણાના મામલે તાત્કાલિક મુક્ત થઈ નથી. ભારતીય બંધારણે સ્વતંત્રતા અને સાર્વભૌમ સંસ્થાઓના એક નવા યુગની શરૂઆત કરી, પરંતુ આ પરિવર્તન આપણી કાયદાકીય પ્રક્રિયાઓ અને પ્રથાઓમાં તાત્કાલિક પ્રતિબિંબિત થયુ નથી.

    સ્વતંત્રતા-પૂર્વ બ્રિટિશ કોર્ટના ભારતીય જજ રાતોરાત સ્વતંત્ર ભારતના હાઈકોર્ટના જજ બની ગયા. આપણા આધુનિક કોર્ટોમાં વિભિન્ન પ્રક્રિયાઓ સ્વતંત્રતા-પૂર્વ પ્રક્રિયાઓથી મળતી આવે છે. સ્વતંત્રતા બાદ ભલે લોકોને હવે નવા બંધારણ હેઠળ કાયદેસર ઘણા અધિકારો મળી ગયા હતા પરંતુ આ કાયદેસર પરિવર્તનનો અહેસાસ જમીન પર મુશ્કેલથી જ થતો હતો.

    CJI Dhananjaya-Yeshwant-Chandrachud Public-Trust
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ફોજદારી કેસમાં ભોગ બનનારના વારસદારોને પણ અપીલમાં જવાનો અધિકાર: Supreme Court

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    રાષ્ટ્રીય

    વિપક્ષ જેલને જ PM – CM હાઉસ બનાવવા માંગે છે : Amit Shah

    August 25, 2025
    રાષ્ટ્રીય

    બજારમાં 500 રૂપિયાની નોટો હજુ પણ પ્રભુત્વ ધરાવે છે

    August 25, 2025
    રાષ્ટ્રીય

    Hemant Biswa સહિતના મુસાફરોને લઈ આવતી ઈન્ડીગોની ફલાઈટ ડાયવર્ટ કરાઈ

    August 25, 2025
    રાષ્ટ્રીય

    તા.7 સપ્ટેમ્બરથી શ્રાધ્ધ પક્ષ: BJP કમુરતા પુર્વે નવા રાષ્ટ્રીય પ્રમુખ નિશ્ચિત કરશે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sunny Deol આર્યન ખાનના ડેબ્યૂ શો માટે પ્રશંસા કરી,’ઓલ ધ બેસ્ટ સન, ચક દે ફટ્ટે’

    August 25, 2025

    ’ચારિત્ર્ય પ્રમાણપત્ર આપનારાઓ ક્યાં ગયા?’, Disha Patani ની બહેન નિક્કી હત્યા કેસ પર ગુસ્સે છે

    August 25, 2025

    Karan Johar નવી શ્રેણીની જાહેરાત કરી, તમન્ના અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકા ભજવશે

    August 25, 2025

    Shahrukh, Aamirથી Akshay સુધીની સુંદરીએ દરેક સ્ટારના રહસ્યો ખોલ્યા

    August 25, 2025

    તેણે મને પાછળથી ગંદી રીતે સ્પર્શ કર્યો, ગુજરાતી એક્ટ્રસ Daisy Shah

    August 25, 2025

    Kieron Pollard સીપીએલમાં ઇતિહાસ રચ્યો, બધા બેટ્‌સમેનોને પાછળ છોડીને સિંહાસન પ્રાપ્ત કર્યું

    August 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunny Deol આર્યન ખાનના ડેબ્યૂ શો માટે પ્રશંસા કરી,’ઓલ ધ બેસ્ટ સન, ચક દે ફટ્ટે’

    August 25, 2025

    ’ચારિત્ર્ય પ્રમાણપત્ર આપનારાઓ ક્યાં ગયા?’, Disha Patani ની બહેન નિક્કી હત્યા કેસ પર ગુસ્સે છે

    August 25, 2025

    Karan Johar નવી શ્રેણીની જાહેરાત કરી, તમન્ના અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકા ભજવશે

    August 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.