Rajkot,તા.24
સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા અંતે નવા સ્ટેચ્યુટ મુજબ યુનિ.ની 14માંથી 13 ફેકલ્ટીના ડીનની નિયુકિત કરી દેવામાં આવી છે.જેમાં એજયુકેશન ફેરલ્ટીમાં ડો.નિદિત બારોટ લો ફેકલ્ટીમાં ડો.મયુરસિંહ જાડેજા, આર્ટસમાં ડો.નયનાબેન પટેલ, લાયન્સમાં ડો.કલ્પેશ ગણાત્રા મેડીલીનમાં ડો.જતીન ભટ્ટ, કોમર્સમાં ડો.પ્રિતીબેન ગણાત્રા મેનેજમેન્ટમાં ડો. સંજયભાઈ ભાપાણી,આર્કીટેકચરમાં દેવાંગભાઈ પારેખ હ્યુમેનીટીસ અને સોશ્યલ સાયન્સમાં ડો.પુરોહિત કોમ્પ્યુટર લાયન્સમાં ચંદ્રેશ કુંભારાણા, રૂરલ સ્ટડીગેમાં ડો.નટવરલાલ ઝાટકીયા અને હોમ લાયન્સમાં ડો.દક્ષાબેન મહેતા અને લાઈફ લાયન્સમાં રાહુલ કુંડૂની ડીન તરીકે નિયુકિત કરવામાં આવી છે.હવે તબકકાવાર અલગ-અલગ બોર્ડની રચના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
- Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
- Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
- Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
- ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!