Rajkot,તા.24
સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા અંતે નવા સ્ટેચ્યુટ મુજબ યુનિ.ની 14માંથી 13 ફેકલ્ટીના ડીનની નિયુકિત કરી દેવામાં આવી છે.જેમાં એજયુકેશન ફેરલ્ટીમાં ડો.નિદિત બારોટ લો ફેકલ્ટીમાં ડો.મયુરસિંહ જાડેજા, આર્ટસમાં ડો.નયનાબેન પટેલ, લાયન્સમાં ડો.કલ્પેશ ગણાત્રા મેડીલીનમાં ડો.જતીન ભટ્ટ, કોમર્સમાં ડો.પ્રિતીબેન ગણાત્રા મેનેજમેન્ટમાં ડો. સંજયભાઈ ભાપાણી,આર્કીટેકચરમાં દેવાંગભાઈ પારેખ હ્યુમેનીટીસ અને સોશ્યલ સાયન્સમાં ડો.પુરોહિત કોમ્પ્યુટર લાયન્સમાં ચંદ્રેશ કુંભારાણા, રૂરલ સ્ટડીગેમાં ડો.નટવરલાલ ઝાટકીયા અને હોમ લાયન્સમાં ડો.દક્ષાબેન મહેતા અને લાઈફ લાયન્સમાં રાહુલ કુંડૂની ડીન તરીકે નિયુકિત કરવામાં આવી છે.હવે તબકકાવાર અલગ-અલગ બોર્ડની રચના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
- Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
- Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
- Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
- PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
- Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
- Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
- Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

