Rajkot તા.15
રૈયાગામમાં રહેતાં 38 વર્ષિય યુવકને હૃદય રોગનો આવતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.બનાવની વિગત મુજબ રૈયાગામમાં ખોડીયાર માં ના મંદિર પાસે રહેતાં કરશનભાઈ મશરૂભાઈ ઝાપડા (ઉ.વ.38) નામનો યુવક ગઈ કાલ રાત્રિના પોતાના ઘરે હતો ત્યારે અગ્યાર વાગ્યાની આસપાસ અચાનક બેભાન થઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દિધો હતો. તેઓ મજુરી કામ કરતાં હતાં. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા તેઓનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
Trending
- ભારતે અમેરિકાથી યુરોપમાં ઘુસણખોરો સામે યુદ્ધ જાહેર કર્યું
- Vinchiya નજીક છકડોની હડફેટે બાઈકચાલક યુવાનનું મોત
- Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે
- Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ
- Gondal: વિદેશી દારૂના બે દરોડા, ત્રણ ઝડપાયા
- Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે
- Rajkot : હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી મંજુર
- Rajkot : આટકોટના વિરમગામે ઝેરી જનાવરે ડંખ મારતા મહિલાનું મોત