Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત
    • ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે
    • Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ
    • Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી
    • “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો
    • Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો
    • Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી
    • America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»નલીયા 8.8, રાજકોટ 11 : કાલે સંક્રાંતે પવન જામશે
    સૌરાષ્ટ્ર

    નલીયા 8.8, રાજકોટ 11 : કાલે સંક્રાંતે પવન જામશે

    Vikram RavalBy Vikram RavalJanuary 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા. 13
    સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં ફરી પવન સાથે થોડો વધારો થયો છે. તો કાલે સંક્રાંતે સારો પવન રહેવાની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે.  આજે નલીયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો રાજકોટમાં 11, ભુજમાં 11.4, અમરેલી 13, ડીસા 9.9, અમદાવાદ 1ર.4, જામનગરમાં 12.5 ડિગ્રી ન્યુનતમ તાપમાન હતું. 

    જામનગર
    જામનગર શહેર કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયુ હતું.સુસવાટા મારતા પવન અને હાડ થીજાવતી ઠંડી પડી રહી હતી. આજે સવારે ઠંડીનો પારો 12.5  ડિગ્રીએ સ્થિર થતાં ઠંડીએ ભુકકા કાઢ્યા છે. સાથો સાથ પ્રતિ કલાકના 5 કિમીના વધારા સાથે 9.9 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે.

    મોડી રાત્રિથી સવારે 9.30 વાગ્યા સુધી ઠડીના કારણે રસ્તાઓ ઉપર પાંખી અવરજવર જોવા મળી હતી.એટલું જ નહીં ઠડીના લીધે ખાનગી અને એસ ટી બસોમાં મુસાફરો ઓછી સંખ્યા રહી હતી. લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવો પડ્યો હતો.

    ગઈકાલે સાંજ થી મોસમ ની ઠંડીનો મિજાજ જોવા મળ્યો હતો, અને શહેરીજનોએ વહેલાસર ઘરની વાટ પકડી લીધી હોવાથી માર્ગો સુમસામ જોવા મળ્યા હતા, અને કુદરતી સંચાર બંધી લદાઈ ગઈ હોય, તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

    શહેરના જાહેર સ્થળો પર પણ ગઈકાલે રાત્રે લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી, જયારે કેટલાક લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા, અથવા તો તાપણાંનો આશરો લીધો હતો. 

    પવનનું જોર
    જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે.

    વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 9.9 કિ.મી ની ઝડપે રહી હતી.છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ  કિમિ વધારા સાથે 9.9 કિમિ નોંધાઇ હતી.હવામાન ખાતા દ્વારા હજુ પણ ઠંડીનું જોર યથાવત રહે, તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.

    ભાવનગર
    ભાવનગરમાં આજે લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયુ હતું. જયારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7.4 ટકા રહેવા પામ્યું હતું. પવનની ઝડપ સવારે 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

    જુનાગઢ
    આવતીકાલ તા. 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ ઉતર પૂર્વમાં 20 થી 32 કિ.મી. ની રહેશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. આમ તો જુનાગઢમાં ખાસ પવનની ગતિ મકર સંક્રાંતિમાં રહેતી ન હોવાનો મત રહેલો છે. પરંતુ કાલે જુનાગઢ-સૌરાષ્ટ્રમાં પવન સાથે વાતાવરણ ખુલ્લુ રહેશે.

    જેથી પવનની ગતિ આખો દિવસ રહેશે તેમ હવામાનના અધિકારી ગૌસ્વામીએ જણાવ્યું છે. પવન ઉતર-પૂર્વની હોય જેથી પતંગની દિશા દક્ષિણ-પશ્ર્ચિમ રહેશે. જે પતંગ રસીયાઓ બાળકો માટે સારા સમાચાર મળી રહ્યા છે.

    Rajkot THADI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં ’પટેલ ગાંઠિયા’નામની દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.