Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Marco Janssen સામે ભારતના ધુરંધરો ફેલ! પહેલા 93 રનની ઈનિંગ પછી 6 વિકેટ ખેરવી

    November 25, 2025

    T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા બેટર, બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી

    November 25, 2025

    Kutch સરહદેથી વધુ એક પાક. પ્રેમી યુગલ પકડાયું

    November 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Marco Janssen સામે ભારતના ધુરંધરો ફેલ! પહેલા 93 રનની ઈનિંગ પછી 6 વિકેટ ખેરવી
    • T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા બેટર, બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી
    • Kutch સરહદેથી વધુ એક પાક. પ્રેમી યુગલ પકડાયું
    • દરેક તુટતા સંબંધોને અપરાધ બનાવી શકાય નહીં : Supreme Court નો મહત્વનો ચુકાદો
    • ધર્મેન્દ્રની છેલ્લી film ‘Ikkis’ નું નવું પોસ્ટર રિલીઝ
    • હવે દવાઓની Online જાહેરાતો પર લગામ
    • શેરીમાં દડાથી રમતાં બાળક પર પિટબુલનો હુમલો: માલિકની ધરપકડ
    • Dharmendra માત્ર સુપરસ્ટાર જ નહોતા, પણ સૌની રક્ષા કરવા હંમેશા તત્પર રહેતા હતા: Sharmila Tagore
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Punjab માં નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બેઠક બાદ કેજરીવાલનું મોટું નિવેદન
    રાષ્ટ્રીય

    Punjab માં નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બેઠક બાદ કેજરીવાલનું મોટું નિવેદન

    Vikram RavalBy Vikram RavalFebruary 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૧

     પંજાબમાં મુખ્યમંત્રી બદલવાના નથી, આ અંગે આપ ના વડા અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે. આપના ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, ’પંજાબમાં એ જ નેતૃત્વ રહેશે અને એ જ કાર્ય ચાલુ રહેશે.’ હવે આ નિવેદન મહત્ત્વનું છે કારણ કે દિલ્હીમાં ચૂંટણી હાર પછી, એવી અટકળો ચાલી રહી હતી કે અરવિંદ કેજરીવાલ હવે પંજાબ તરફ વળશે.

    દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે, પંજાબમાં કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભગવંત માન પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ચલાવતા રહેશે. જોકે, આ પહેલા સીએમ ભગવંત માને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ’પંજાબને આપેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે, દરેક ગેરંટી પૂરી કરવામાં આવશે.’

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ’પંજાબના અમારા બધાં કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો બેઠકમાં આવ્યા હતા.

    અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા. દિલ્હીની ચૂંટણીમાં પંજાબના અમારા સાથીઓએ ખૂબ મહેનત કરી, તેથી તેમનો આભાર માન્યો હતો.પંજાબમાં અમારી સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે, પછી ભલે તે વીજળીનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું, અમે ત્યાં કામ કરી રહ્યા છીએ અને આપણે તેને વધુ વેગ આપવાનો છે.’

    ભગવંત માનએ વધુમાં જણાવ્યું હતું કે, ’જીત અને હાર હોય છે, અમે દિલ્હીની ટીમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું. અમારી પાર્ટી તેના કામ માટે જાણીતી છે, અમે ધર્મ કે ગુંડાગીરીનું રાજકારણ નથી કરતા.આજે અમારી દિલ્હી અને પંજાબની ટીમોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે અમે પંજાબને એક મોડેલ બનાવીશું અને દેશને બતાવીશું.’

    Kejriwal New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દરેક તુટતા સંબંધોને અપરાધ બનાવી શકાય નહીં : Supreme Court નો મહત્વનો ચુકાદો

    November 25, 2025
    રાષ્ટ્રીય

    હવે દવાઓની Online જાહેરાતો પર લગામ

    November 25, 2025
    રાષ્ટ્રીય

    શેરીમાં દડાથી રમતાં બાળક પર પિટબુલનો હુમલો: માલિકની ધરપકડ

    November 25, 2025
    રાષ્ટ્રીય

    સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી, Mobile Phone ની મોહજાળમાં ફસાયા લોકો

    November 25, 2025
    રાષ્ટ્રીય

    સંસદના શિયાળુ સત્ર માટે સરકાર સજજ : તા.30ના સર્વપક્ષીય બેઠક

    November 25, 2025
    રાષ્ટ્રીય

    Delhi Blast ના પગલે નેતાન્યાહુની ભારત મુલાકાત રદ

    November 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Marco Janssen સામે ભારતના ધુરંધરો ફેલ! પહેલા 93 રનની ઈનિંગ પછી 6 વિકેટ ખેરવી

    November 25, 2025

    T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા બેટર, બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી

    November 25, 2025

    Kutch સરહદેથી વધુ એક પાક. પ્રેમી યુગલ પકડાયું

    November 25, 2025

    દરેક તુટતા સંબંધોને અપરાધ બનાવી શકાય નહીં : Supreme Court નો મહત્વનો ચુકાદો

    November 25, 2025

    ધર્મેન્દ્રની છેલ્લી film ‘Ikkis’ નું નવું પોસ્ટર રિલીઝ

    November 25, 2025

    હવે દવાઓની Online જાહેરાતો પર લગામ

    November 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Marco Janssen સામે ભારતના ધુરંધરો ફેલ! પહેલા 93 રનની ઈનિંગ પછી 6 વિકેટ ખેરવી

    November 25, 2025

    T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા બેટર, બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી

    November 25, 2025

    Kutch સરહદેથી વધુ એક પાક. પ્રેમી યુગલ પકડાયું

    November 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.