Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajamouli ‘બાહુબલી-ધ એપિક’લઈને આવ્યા છે.તેનું ટ્રેલર જોઈને તમારા રુવાટાં ઉભા થઈ જશે

    October 28, 2025

    Jay Bhanushali and Mahi Vij નાં છૂટાછેડાની અટકળો

    October 28, 2025

    છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની Kantara Chapter-1

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajamouli ‘બાહુબલી-ધ એપિક’લઈને આવ્યા છે.તેનું ટ્રેલર જોઈને તમારા રુવાટાં ઉભા થઈ જશે
    • Jay Bhanushali and Mahi Vij નાં છૂટાછેડાની અટકળો
    • છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની Kantara Chapter-1
    • Indian cricketer પણ બિઝનેસમાં બે ડગલાં આગળ : રિયલ એસ્ટેટમાં કરે છે વધુ રોકાણ
    • ઉમરાન મલિક બાદ કાશ્મીરનો નવો ફાસ્ટ બોલર Aaqib ચર્ચામાં
    • કોઈ એક ખેલાડીનું નહીં; સમગ્ર ટીમનું પરફોર્મન્સ અગત્યનું છે: Gautam Gambhir
    • Dwarka ના જગતમંદિરના શિખર પર અડધી કાઠીએ ધ્વજારોહણ કરાયું
    • તમારી Income કેટલી! સરકાર ઘરે-ઘરે જઈને પૂછશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»અમદાવાદમાં ૨૭ જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પારંપરિક રીતે જ નીકળશે
    અમદાવાદ

    અમદાવાદમાં ૨૭ જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પારંપરિક રીતે જ નીકળશે

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૩

    અમદાવાદીઓ આખું વર્ષ રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે અષાઢી બીજ તા. ૨૭ જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે. આ વર્ષે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની મોટી દુર્ઘટના થઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્લેનમાં સવાર ૨૪૧ લોકોના મોત નીપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના નિધનના કારણે રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ૧૪૮મી રથયાત્રા સાદાઈથી યોજાશે કે ભવ્ય રીતે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી. આ મોટા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. અમદાવાદ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, “આ વખતે પોલીસ કમિશનરે રથયાત્રાની પરવાનગી આપી દીધી છે.  આ વખતે પણ રથયાત્રા પરંપરાગત રીતે વાજતે ગાજતે નીકળશે.”

    ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મહત્તવપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ૨૭મી જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે જ યોજાશે. આ અંગે પોલીસ કમિશનરે રથયાત્રાની પરવાનગી આપી છે. આ વખતે પરંપરાગત રીતે વાજતે ગાજતે રથયાત્રા નીકળશે. રથયાત્રામાં ૧૮ ગજરાજો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, ૧૨૦૦ ખલાસીઓ અનેક ભક્તો ઉલ્લાસપૂર્ણ જોડાશે. સાધુ સંતો, ઉજ્જૈન સહિતથી ભાંડરાનું આયોજન કરવામાં આવ્યું છે. પહિંદવિધિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરાવશે.

    મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યુ છે કે, અમાસના દિવસે ૨૫ જૂને ભગવાન મામાના ઘરેથી નિજ મંદિર આવશે. તે દિવસે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. ૨૬ જૂને અષાઢ સુદ એકમના દિવસે સોનાવેશ, રથનું મંદિર પ્રાંગણમાં પૂજન થશે. એકમના દિવસે એટલે ૨૬ જૂને સાંજે સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. અષાઢી બીજે ૨૭ જૂને દેશના ગૃહમંત્રી અમિત શાહ સવારે ચાર વાગે મંગળા આરતીમાં ઉપસ્થિતિ રહેશે. રથયાત્રાના દિવસે ખીચડીનો ભોગ આપવામાં આવશે. પાંચ વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. ૬ વાગે આદિવાસી નૃત્યની ઝાંખી જોવા મળશે. જે બાદ સાત વાગે મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે. રથયાત્રા એક ભક્તિ છે કોઈ મનોરંજન કાર્યક્રમ નથી.

    આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ભગવાનની રથયાત્રામાં ૩૦ હજાર કિલો મગ, ૫૦૦ કિલો કેરી, ૫૦૦ કિલો જાંબુ આ સાથે કાકડી અને દાડમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ભગવાનની આંખ પર જે કાપડ લગાવવામાં આવે છે તે ઉપરણાં તે પણ બે લાખની સંખ્યામાં રથ યાત્રા દિવસે ભગવાનના પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવશે.

    Ahmedabad Lord Jagannath's Rath Yatra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    સરકારી એન્જીનીયરીંગ કોલેજોના એડહોક લેકચરર્સને વ્યાજ ન ચૂકવાતાં હાઇકોર્ટની નારાજગી

    October 28, 2025
    અમદાવાદ

    Ahmedabad-Vadodara એકસપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત : 3ના મોત, 15 ઘાયલ

    October 28, 2025
    મુખ્ય સમાચાર

    Income tax Diwali gift : હજારો કરદાતાઓને રીફંડ ચુકવ્યા

    October 28, 2025
    ગુજરાત

    Dhanteras રાહત : સોના- ચાંદીના ભાવમાં ગાબડુ

    October 18, 2025
    ગુજરાત

    Harsh Sanghvi ને કેબીનેટ કક્ષા સાથે નાયબ મુખ્યમંત્રી બનાવાયા

    October 17, 2025
    અમદાવાદ

    Gujarat High Court માં ચેરિટી કમિશનર સંબંધિત અરજી પાછી ખેંચવાની મંજૂરી

    October 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajamouli ‘બાહુબલી-ધ એપિક’લઈને આવ્યા છે.તેનું ટ્રેલર જોઈને તમારા રુવાટાં ઉભા થઈ જશે

    October 28, 2025

    Jay Bhanushali and Mahi Vij નાં છૂટાછેડાની અટકળો

    October 28, 2025

    છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની Kantara Chapter-1

    October 28, 2025

    Indian cricketer પણ બિઝનેસમાં બે ડગલાં આગળ : રિયલ એસ્ટેટમાં કરે છે વધુ રોકાણ

    October 28, 2025

    ઉમરાન મલિક બાદ કાશ્મીરનો નવો ફાસ્ટ બોલર Aaqib ચર્ચામાં

    October 28, 2025

    કોઈ એક ખેલાડીનું નહીં; સમગ્ર ટીમનું પરફોર્મન્સ અગત્યનું છે: Gautam Gambhir

    October 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajamouli ‘બાહુબલી-ધ એપિક’લઈને આવ્યા છે.તેનું ટ્રેલર જોઈને તમારા રુવાટાં ઉભા થઈ જશે

    October 28, 2025

    Jay Bhanushali and Mahi Vij નાં છૂટાછેડાની અટકળો

    October 28, 2025

    છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની Kantara Chapter-1

    October 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.