Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    06 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 5, 2025

    06 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 5, 2025

    Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી

    September 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 06 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 06 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
    • Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
    • Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
    • નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા પરંપરાગત અને ભક્તિભાવ સાથે સંપન્ન
    અમદાવાદ

    Ahmedabad માં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા પરંપરાગત અને ભક્તિભાવ સાથે સંપન્ન

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૭

    અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા પરંપરાગત અને ભક્તિભાવ સાથે સંપન્ન થઇ હતી.રથયાત્રામાં  ભગવાન જગન્નાથજી તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતાં ત્યારે આ રથયાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક ઘટનાઓ બની છે, જે અગાઉ ક્યારેય બની નથી.

    અમદાવાદમાં ૧૪૮મી જગન્નાથ રથયાત્રાએ આ વખતે ઇતિહાસ રચ્યો છે. ભગવાન જગન્નાથને પહેલી વાર ’ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું, જે અત્યાર સુધી ફક્ત ઓડિશાના પુરીમાં જ જોવા મળતું હતું. આ ક્ષણ ભક્તો માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રામાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ એઆઇનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઇથી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું.   રથયાત્રાના પાવન દિવસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને નવી પદવી આપવામાં આવી છે. હવે તેઓ “જગદગુરુ રામનંદી દિલીપ દેવાચાર્ય” તરીકે ઓળખાશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી આપવામાં આવી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દર વખતે રથયાત્રા સવારે સાત વાગે પ્રસ્થાન થાય છે. પરંતુ આ વખતે રથયાત્રા ૧૦ મિનિટ વહેલી શરૂ થઈ હતી.

    સરસપુરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી ભારે ઉત્સાહ સાથે ત્રણેયનું મામેરું કરવામાં આવ્યું. મોસાળમાં ભગવાનના મામેરા માટે ભક્તોમાં આંખો ઉત્સાહ જોવા મળ્યો.ભગવાન જગન્નાથ રથયાત્રા પરંપરાગત રૂટ પર ફરી હતી.  આ રથયાત્રા માં ૧૮ ગજરાજ, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બની હતી. આ સાથે ૩ બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા હતાં  અમદાવાદની રથયાત્રામાં સર્જાયા ભાવવિભોર દ્રશ્યો, પ્રભુના દર્શન માત્રથી ભક્તની આંખો છલકાઈ

    સરસપુરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી ભારે ઉત્સાહ સાથે ત્રણેયનું મામેરું કરવામાં આવ્યું. મોસાળમાં ભગવાનના મામેરા માટે ભક્તોમાં આંખો ઉત્સાહ જોવા મળ્યો. ત્રણેય રથ મોસાળ સરસપુર પહોંચી ચુક્યા છે. મહંત દિલીપદાસજી પણ સરસપુર પહોંચી ગયા છે. ભગવાનનું ભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ભગવાનનું મામેરું રથ સુધી પહોંચ્યું.

    ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડામાં ખામી આવી હતી. જોકે તાત્કાલિક અસરથી રથમાં નવુ પૈડુ નાખવામાં આવ્યું હતું.   આ દરમિયાન હવે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. રથયાત્રા સરસપુર પહોંચવા આવી ત્યારે કાલુપુર, સરસપુર અને રાયપુરમાં વરસાદ શરૂ થયો હતો ભજનમંડળીઓએ ભગવાનના ભક્તિ ગીત ગાઈ હતાં  ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી

    ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાના રથ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચી ત્યારે શહેરના મેયરે ભગવાન અને મંદિરના મહંતનું સ્વાગત કર્યું હતું અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ તરફ ૩ ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. એક વાત એવી પણ સામે આવી છે કે, વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ ઘટનાને લઈ ડોક્ટર અને વન વિભાગ દ્વારા ગજરાજને કંટ્રોલ કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડામાં ખામી આવી હતી. જોકે તાત્કાલિક અસરથી રથમાં નવુ પૈડુ નાખવામાં આવ્યું હતું.   આ દરમિયાન હવે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. રથયાત્રા સરસપુર પહોંચવા આવી ત્યારે કાલુપુર, સરસપુર અને રાયપુરમાં વરસાદ શરૂ થયો હતો

    ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાના રથ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચી ત્યારે શહેરના મેયરે ભગવાન અને મંદિરના મહંતનું સ્વાગત કર્યું હતું અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ તરફ ૩ ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. એક વાત એવી પણ સામે આવી છે કે, વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ ઘટનાને લઈ ડોક્ટર અને વન વિભાગ દ્વારા ગજરાજને કંટ્રોલ કરવામાં આવ્યા હતા.

    જગન્નાથજી, સુભદ્રાજી અને બભદ્રજીન ત્રણે રથ આગળ વધ્યા ચોખા બજાર કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ રથ  થયા રવાના ત્યારે ભક્તોએ પણ જગતના નાથના ભાવથી કર્યા હતાં   દિલ્હી ચકલા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં અને ભગવાન જગન્નાથની એક ઝલક જોવા લોકો અધિરા બન્યા હતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઠ પર આપી માહિતી, ગત રથયાત્રામાં ૬૫ બાળકો તેમના પરિવારોથી અલગ થયા હતા. પોલીસ દ્વારા તમામ બાળકોને શોધી કઢાયા હતા.

    રથયાત્રામાં મગનો પ્રસાદ અને જાંબુનો પ્રસાદનું વિશેષ મહત્વ છે. ટ્રકમાંથી ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું આ ઉપરાંત કાકડી જાંબુ ચોકલેટ સહિતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું  રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઇલ થીમવાળા ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં ભગવાન જગન્નાથની રથયાત્રા,જગન્નાથ મંદિર, જમાલપુર દરવાજા,રાયપુર ચકલા, ખાડીયા ચાર રસ્તા, કાલુપુર, સરસપુર,કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા,,ાહપુર દરવાજા, આર.સી. હાઇસ્કૂલ, પિતળીયા બંબા, પાનકોર નાકા, માણેક ચોક, મ્યુ. કોર્પોરેશન થઇને જગન્નાથ મંદિર પહોંચી હતી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    TB એ ગુજરાતમાં ઊથલો માર્યોઃ આ વર્ષે જ ૮૭ હજાર કેસ

    September 5, 2025
    અમદાવાદ

    સચિવાલયમાં ફરજ બજાવતા GAS કેડરના અધિકારીની આત્મહત્યા

    September 4, 2025
    અમદાવાદ

    Nadiad નજીક બુલેટ ટ્રેનનો નવમો પુલ તૈયાર

    September 4, 2025
    અમદાવાદ

    લગ્ન બાબતે Ahmedabad ના કેનેડાથી પરત આવેલ યુવકે સગી માતાની હત્યા કરી

    September 4, 2025
    ગુજરાત

    તા.9 સપ્ટેમ્બર સુધી Gujarat માં સારા વરસાદનો રાઉન્ડ શકય

    September 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં દર ત્રણ મહિને રોડ અને ટ્રાફિક સિગ્નલનું ઇન્સ્પેકટશન કરવા કમિશ્નરનો આદેશ

    September 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    06 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 5, 2025

    06 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 5, 2025

    Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી

    September 5, 2025

    Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને

    September 5, 2025

    Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 5, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    06 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 5, 2025

    06 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 5, 2025

    Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી

    September 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.