Junagadh તા.6
થોડા દિવસ બાદ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે એક બહેનના ભાઈએ ઓચીંતી અનંતની વાટ પકડી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે મળતી વિગત મુજબ ફરીયાદી અશોકભાઈ લખમણભાઈ રાઠોડ (ઉ.48) રે. ખામધ્રોળ રોડ ગોકુલ પાર્ક સોસાયટી વાળાનો દિકરો ગૌતમ કેજી વેર હાઉસ ગોડાઉન માખીયાળા ગામની સીમમાં બાલાજી વેબ્રીજ પાસે ટ્રક નં. જીજે જીઈ 8148ને રીવર્સમાં લેવડાવતો હતો ત્યારે ટ્રકચાલકે લીવર ઓચીંતા વધુ આપી દેતા સોયાબીન ભરેલા કોથળા વચ્ચે ગૌતમ દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવની તપાસ પીએસઆઈ એસ.કે. ડામોરે હાથ ધરી છે.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

