Junagadh તા.6
થોડા દિવસ બાદ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે એક બહેનના ભાઈએ ઓચીંતી અનંતની વાટ પકડી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે મળતી વિગત મુજબ ફરીયાદી અશોકભાઈ લખમણભાઈ રાઠોડ (ઉ.48) રે. ખામધ્રોળ રોડ ગોકુલ પાર્ક સોસાયટી વાળાનો દિકરો ગૌતમ કેજી વેર હાઉસ ગોડાઉન માખીયાળા ગામની સીમમાં બાલાજી વેબ્રીજ પાસે ટ્રક નં. જીજે જીઈ 8148ને રીવર્સમાં લેવડાવતો હતો ત્યારે ટ્રકચાલકે લીવર ઓચીંતા વધુ આપી દેતા સોયાબીન ભરેલા કોથળા વચ્ચે ગૌતમ દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવની તપાસ પીએસઆઈ એસ.કે. ડામોરે હાથ ધરી છે.
Trending
- 16 એપ્રિલ નું પંચાંગ
- 16 એપ્રિલ નું રાશિફળ
- મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
- સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
- Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
- Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
- Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
- પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા

