Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Janhvi Kapoor વરુણ, સાન્યા અને રોહિત સાથે પરંપરાગત રીતે નવરાત્રી ઉજવી

    September 25, 2025

    Sanju Baba એ નવરાત્રિ નિમિત્તે વિશાળ ભીડ વચ્ચે ભક્તિમાં ડૂબેલા મહાકાલના દર્શન કર્યા

    September 25, 2025

    “Sayyaraa” એ ફિલ્મને નષ્ટ કરી દીધી,ભારે નુકસાન થયું, અનુપમ ખેર હતાશ થયા

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Janhvi Kapoor વરુણ, સાન્યા અને રોહિત સાથે પરંપરાગત રીતે નવરાત્રી ઉજવી
    • Sanju Baba એ નવરાત્રિ નિમિત્તે વિશાળ ભીડ વચ્ચે ભક્તિમાં ડૂબેલા મહાકાલના દર્શન કર્યા
    • “Sayyaraa” એ ફિલ્મને નષ્ટ કરી દીધી,ભારે નુકસાન થયું, અનુપમ ખેર હતાશ થયા
    • Shilpa Shetty ના પતિ ફરી મુશ્કેલીમાં,૧૫ કરોડ રૂપિયાનો કેસ પેન્ડિંગ છે, ટૂંક સમયમાં નોટિસ જારી થઈ શકે છે
    • સફળતા છતાં, Suryakumar Yadav ના ફોર્મે ભારત માટે ચિંતા વધારી છે
    • Ishant Sharma એ ભારતીય સુપરસ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી
    • Kuldeep Yadav એક જ ઝટકામાં રવિન્દ્ર જાડેજા અને મુરલીધરનને પાછળ છોડી દીધા
    • Abhishek Sharma હવે મોહમ્મદ રિઝવાનના રેકોર્ડ પર નિશાન સાધશે, ફક્ત ૩૪ રન સાથે નવો રેકોર્ડ બનાવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»1962માં ચીન સામેના યુદ્ધમાં હવાઈદળના ઉપયોગની મંજુરી ન આપવી સૌથી મોટી ભુલ: CDS
    રાષ્ટ્રીય

    1962માં ચીન સામેના યુદ્ધમાં હવાઈદળના ઉપયોગની મંજુરી ન આપવી સૌથી મોટી ભુલ: CDS

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.25
    1962ના ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાને જબરી હારનો સામનો કરવો પડયો હતો અને હજારો કિલોમીટરનો ભારતીય વિસ્તાર ચીને કબ્જે કરી લીધો હતો જે અંગે આજદિન સુધી ચીન સાથે વિવાદ છે. તે વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે એક જબરો ઘટ્ટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે 1962ના એ યુદ્ધમાં ભારતીય સેનાને હવાઈદળનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી ન હતી.

    નહીતર સમગ્ર યુદ્ધનું પરિણામ જુદુ હોત અને ચીન જે રીતે ભારતીય સીમામાં ઘુસી શકયુ તેને રોકી શકાયુ હોત. પુનામાં તેઓએ લેફ. જનરલ એસપીપી થોરાટના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હવાઈદળનો કેવો અસરકારક ઉપયોગ થઈ શકે છે તે ઓપરેશન સિંદુરે બતાવી આપ્યુ છે.

    જો 1962માં ભારતીય સેનાને હવાઈદળનો ઉપયોગ કરવાની મંજુરી અપાઈ હોત તો ચીનને આગળ વધતુ રોકવામાં ઘણી સફળતા મળી હોત. પુનામાં તેઓએ આ કાર્યક્રમમાં બોલતા 1962માં અપનાવાયેલી ફોરવર્ડ પોલીસી અંગે પણ ટીકા કરતા કહ્યું કે તે સમયે લદાખ અને નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સી જે હાલ અરુણાચલ તરીકે ઓળખાય છે ત્યાં એક સમાન નીતિ લાગુ કરવી તે મોટી ભુલ હતી.

    કારણ કે બંને પ્રદેશના ઈતિહાસ અને ભૂગોળ બંને અલગ અલગ છે. લદાખમાં ચીને પહેલાથી જ ભારતીય પ્રદેશ પર કબ્જો કરી લીધો હતો જયારે નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સીમાં ભારતનો દાવો મજબૂત હતો અને એ બંને માટે એક સમાન પોલીસી અપનાવવી તે ભુલ હતી. તેમણે જો કે જણાવ્યું કે હવે ભૂ-રાજનીતિક અને સુરક્ષા સ્થિતિ પુરી રીતે બદલાઈ ગઈ છે તેથી તે સમયના નિર્ણયો સંદર્ભમાં કોઈ અનુમાન મુકવુ મુશ્કેલ છે.

    તેમણે કહ્યું કે લેફ. જનરલ થોરાટે 1962માં વાયુસેનાના ઉપયોગ કરવા અંગે વિચાર કર્યો હતો પરંતુ તત્કાલીન સરકાર (જવાહરલાલ નહેરુ સરકાર) તરફથી મંજુરી મળી ન હતી. જો વાયુસેનાનો ઉપયોગ કરાયો હોત તો ચીનની આગેકૂચ રોકી શકાઈ હોત.

    એટલું જ નહી ભારતીય સેનાને પણ વળતી લડત આપવામાં સમય મળી શકયો હોત. જો કે તેમણે કહ્યું કે તે સમયે વાયુસેનાનો ઉપયોગ ન કરવો એક તક ચુકવા જેવું બની ગયું છે.

    ટર્ન એરાઉન્ડ સમય અનુકુળ ભૂગોળ અને અધિકતમ પેલોડની ક્ષમતાને કારણે ભારતીય વાયુસેના ચીન પર ભારે પડી શકી હોત. પરંતુ તે સમયે હવાઈદળનો ઉપયોગ એ આક્રમકતા જેવું ગણવામાં આવ્યું અને તેથી જ તે ન થયું તેવું માની શકાય છે.

     

    CDS Chauhan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી

    September 25, 2025
    રાષ્ટ્રીય

    ₹27000 કરોડના ખર્ચે’Bodyguard’ સેટેલાઇટ્સ બનાવશે ભારત

    September 25, 2025
    રાષ્ટ્રીય

    દેશભરમાં SIR લાગુ કરતા પહેલા ચુંટણીપંચ રાજકીય પક્ષોને મળશે

    September 25, 2025
    રાષ્ટ્રીય

    PMએ ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત આપતાં હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી

    September 25, 2025
    રાષ્ટ્રીય

    French Company Airbus પણ ભારતમાં આવશે : દેશમાં વિમાની ઉત્પાદનનું આયોજન

    September 25, 2025
    રાષ્ટ્રીય

    નિઃસંતાન વિધવાનું મૃત્યુ થાય તો તેની સંપતિ સાસરિયાને મળે, પિયરિયાને નહી: Supreme Court

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Janhvi Kapoor વરુણ, સાન્યા અને રોહિત સાથે પરંપરાગત રીતે નવરાત્રી ઉજવી

    September 25, 2025

    Sanju Baba એ નવરાત્રિ નિમિત્તે વિશાળ ભીડ વચ્ચે ભક્તિમાં ડૂબેલા મહાકાલના દર્શન કર્યા

    September 25, 2025

    “Sayyaraa” એ ફિલ્મને નષ્ટ કરી દીધી,ભારે નુકસાન થયું, અનુપમ ખેર હતાશ થયા

    September 25, 2025

    Shilpa Shetty ના પતિ ફરી મુશ્કેલીમાં,૧૫ કરોડ રૂપિયાનો કેસ પેન્ડિંગ છે, ટૂંક સમયમાં નોટિસ જારી થઈ શકે છે

    September 25, 2025

    સફળતા છતાં, Suryakumar Yadav ના ફોર્મે ભારત માટે ચિંતા વધારી છે

    September 25, 2025

    Ishant Sharma એ ભારતીય સુપરસ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Janhvi Kapoor વરુણ, સાન્યા અને રોહિત સાથે પરંપરાગત રીતે નવરાત્રી ઉજવી

    September 25, 2025

    Sanju Baba એ નવરાત્રિ નિમિત્તે વિશાળ ભીડ વચ્ચે ભક્તિમાં ડૂબેલા મહાકાલના દર્શન કર્યા

    September 25, 2025

    “Sayyaraa” એ ફિલ્મને નષ્ટ કરી દીધી,ભારે નુકસાન થયું, અનુપમ ખેર હતાશ થયા

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.