Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025

    Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો

    November 19, 2025

    હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat

    November 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી
    • Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો
    • હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat
    • Mount Abu માં તાપમાન -૨ ડિગ્રી પહોંચતાં ધ્રૂજી રહ્યા છે લોકો
    • Meenakshi Hoodaની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં એન્ટ્રી
    • Delhi-Mumbai Expressway વે પર બેકાબૂ કારે ૫ શ્રમિકોને કચડ્યાં
    • અમેરિકી રિપોર્ટે ચીન અને પાક.ના જુઠ્ઠાણાની પોલ ખોલી
    • Rahul Gandhi પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ચીખલીના દેગામમાં Chaitar Vasava નો ફિલ્મી અંદાજ,’જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહી’
    ગુજરાત

    ચીખલીના દેગામમાં Chaitar Vasava નો ફિલ્મી અંદાજ,’જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહી’

    Vikram RavalBy Vikram RavalNovember 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Navsari,તા.૧૯

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો અત્યારથી જ વધી ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતાનું સંગઠન મજબૂત બનવા અને પોતાના ગઢને અભેદ્ય બનાવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ બની છે. ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં કાર્યકર્તાઓની સંગઠનાત્મક ટીમ બનાવી જનસમર્થન મેળવવાની દોડ શરૂ કરી છે.

    ચીખલીના દેગામ ખાતે આપના આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસભા સંબોધી હતી. સ્થાનિક નાગરિકો, કાર્યકર્તાઓ અને યુવાનોની હાજરી વચ્ચે વસાવાએ ગુજરાતના રાજકીય દૃશ્ય અને આદિવાસી વિસ્તારોની સમસ્યાઓને મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે પ્રજાને આહ્વાન કર્યું કે “પરિવર્તન તમારાથી જ શક્ય છે, અને આ પરિવર્તનની શરૂઆત આજે દેગામથી જ થવી જોઈએ”

    ચૈતર વસાવા પર થયેલા કેસો અને ત્યારબાદના જેલવાસને પગલે કોર્ટ દ્વારા તેમને મતવિસ્તારથી દૂર રહેવાનો આદેશ મળ્યો છે. તેમ છતાં, લોકો સાથેનો નાતો જાળવી રાખવા અને પક્ષને મજબૂત કરવાની દિશામાં તેઓ છેલ્લા કેટલાક સમયથી સક્રિય બન્યા છે. દેગામની જનસભામાં વસાવાએ પોતાની સાથે થયેલા અન્યાયની વાત કરી અને એક ફિલ્મી સંવાદ બોલતા કહ્યું કે, “જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં”

    વસાવાએ આરોપ મૂક્યો કે, આદિવાસી પટ્ટામાં વર્ષો સુધી શાસન કર્યા છતાં સત્તાધારી પક્ષે સ્થાનિક લોકોની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવ્યું નથી. રોડ, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ આજે પણ અનેક ગામોમાં અધૂરી છે. વસાવાએ આક્ષેપ કર્યો કે આદિવાસી વિસ્તારોને માત્ર મતબેંક તરીકે વાપરવામાં આવે છે,પરંતુ વિકાસના નામે માત્ર ખોટા વાયદાઓ જ કરવામાં આવે છે.

    વલસાડના સાંસદ ધવલ પટેલ અંગે પણ વસાવા આક્રમક બન્યા. તેમણે કહ્યું કે સાંસદ “કૃપાગુણથી” જીત્યા છે અને પક્ષના “બોલતા પોપટ” બની રહ્યા છે. “જેઓ બોલશે નહીં તેમને ફરીથી ટિકિટ મળશે નહીં” એવો ઉલ્લેખ કરી વસાવાએ સવાલ કર્યો કે આદિવાસીઓના હક, વનઅધિકાર, રોજગાર કે જમીન જેવા અગત્યના મુદ્દાઓ પર સાંસદ મૌન કેમ છે?

    આમ આદમી પાર્ટી આગામી તાલુકા, જિલ્લા પંચાયતો તેમજ મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં વસાવાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર સરકારથી અકળાયેલો દરેક મતદાર હવે પરિવર્તન ઈચ્છે છે. “ગુજરાત જોડો” અભિયાન દ્વારા પાર્ટી આ અસંતોષને શક્તિમાં રૂપાંતરિત કરવાની તૈયારીમાં છે.

    જનસભાના અંતે ચૈતર વસાવાએ લોકોને અપીલ કરી કે જો તેઓ સાચા વિકાસ, પારદર્શક શાસન અને અને નીતિ આધારિત રાજકારણ ઇચ્છતા હોય, તો આગામી ચૂંટણીઓમાં આપને તક આપવી જોઈએ. તેમના શબ્દોમાં, “આ લડત વ્યક્તિગત નથી, આ લડત છે અમારા હકોની, અમારા આદિવાસી ગૌરવની અને ગુજરાતના ભવિષ્યની.”

    Chaitar Vasava Navsari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025
    રાજકોટ

    Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો

    November 19, 2025
    અમદાવાદ

    અહેમદ પટેલની પુત્રી Mumtaz Patel કોંગ્રેસ ચૂંટણી ન જીતવાના ત્રણ મુખ્ય કારણો આપ્યા

    November 19, 2025
    ગુજરાત

    Gujarat ના ૪૯ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ૯૮૦ કરોડ રૂપિયાથી વધુની સહાય જમા કરાઈ

    November 19, 2025
    સુરત

    Surat: તું મને બહુ ગમે છે, તારા વગર રહી નહી શકું, વિધર્મીએ સગીરાને ફસાવી વારંવાર શરીરસુખ માણ્યું

    November 19, 2025
    રાજકોટ

    Rajkot માં ૪૦ સેકન્ડમાં ઝપાઝપીથી લમણે ગોળી સુધી, હત્યા-આત્મહત્યા સીસીટીવીમાં કેદ

    November 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025

    Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો

    November 19, 2025

    હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat

    November 19, 2025

    Mount Abu માં તાપમાન -૨ ડિગ્રી પહોંચતાં ધ્રૂજી રહ્યા છે લોકો

    November 19, 2025

    Meenakshi Hoodaની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં એન્ટ્રી

    November 19, 2025

    Delhi-Mumbai Expressway વે પર બેકાબૂ કારે ૫ શ્રમિકોને કચડ્યાં

    November 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025

    Rajkot માં ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો

    November 19, 2025

    હિન્દુ માત્ર એક ધાર્મિક ઓળખ નહીં, પરંતુ એક સંસ્કૃતિગત ઓળખ છે, ભારત અને હિન્દુ એક જ છે : Bhagwat

    November 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.