Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી: Gautam Gambhir

    November 26, 2025

    બિનજરૂરી અને જિદ્દી ફેરફારોથી ટીમ નબળી પડી: Vikas Kohli

    November 26, 2025

    IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી: Gautam Gambhir
    • બિનજરૂરી અને જિદ્દી ફેરફારોથી ટીમ નબળી પડી: Vikas Kohli
    • IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય
    • દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ
    • યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા
    • Gujaratમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર
    • વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ Google Meet અચાનક ડાઉન, હજારો યુઝર્સ પરેશાન
    • T20 વર્લ્ડકપમાં આ ટીમનું નામ જોઇ ચોંક્યો Rohit Sharma
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ
    રાષ્ટ્રીય

    દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.26

    યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ મુદ્દે મહત્ત્વની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે, દેશભરમાં બે કરોડ મૃત વ્યક્તિઓના નામ ડેટામાંથી હટાવી દેવાયા છે. કોઈપણ છેતરપિંડી ન થાય કે પછી આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય, તે હેતુથી ઓથોરિટીએ મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે. મૃતક વ્યક્તિઓની ચોક્કસ માહિતી મેળવી શકાય તે માટે UIDAIએ રજિસ્ટ્રાર જનરલ, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અને અનેક સરકારી વિભાગો પાસેથી ડેટા મેળવ્યા હતા. આ ઉપરાંત ડેટા મેળવવા માટે બેંકો અને અન્ય સંસ્થાઓની પણ મદદ લીધી હતી.

    UIDAIએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈપણ મૃતક વ્યક્તિનો આધાર નંબર કોઈ અન્ય વ્યક્તિને જારી કરવામાં આવતા નથી. જોકે સુરક્ષાની દ્રષ્ટિએ આ નંબરો નિષ્ક્રિય કરવા પણ જરૂરી છે. જો ફરી આ નંબરો અન્યને આપવામાં આવે તો સરકારી યોજનાઓનો દુરુપયોગ થવાની અને ગેરકાયદે લાભ લેવાની સંભાવના વધી જાય છે, તેથી આ નંબરો કાયમ માટે નિષ્ક્રિય કરવા ખૂબ જરૂરી છે.

    યુઆઈડીએઆઈએ નવી સુવિધા શરૂ કરી છે, જેમાં પરિવારના સભ્યો ‘myAadhaar’ પોર્ટલ પર પોતાના દિવંગત વ્યક્તિના આધાર અંગે રિપોર્ટ નોંધાવી શકે છે. આ સુવિધા હાલ 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ છે. ચોક્કસ માહિતી મેળવ્યા બાદ જ ઓથોરિટી મૃત વ્યક્તિનો આધાર નંબર નિષ્ક્રિય કરી દે છે. ઓથોરિટીએ લોકોને અપીલ કરી છે કે, ડેટાબેજ સુરક્ષિત રહે તેમજ અપડેટ પણ રહે તે માટે, જો પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો, તેમના ડેટ સર્ટિફિકેટની myAadhaar પોર્ટલ પર નોંધણી કરાવે.

    Aadhaar number country have been blocked two crore people
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય

    November 26, 2025
    અન્ય રાજ્યો

    યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા

    November 26, 2025
    ગુજરાત

    Gujaratમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર

    November 26, 2025
    ટેક્નોલોજી

    વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ Google Meet અચાનક ડાઉન, હજારો યુઝર્સ પરેશાન

    November 26, 2025
    મુખ્ય સમાચાર

    Rajkot સહિત સૌરાષ્ટ્રમાં સવારે ધૂમ્મસ છવાયું : ધાબડ જેવું વાતાવરણ

    November 26, 2025
    અન્ય રાજ્યો

    બીજા લગ્નનું બહાનું નહીં ચાલે, પહેલી પત્નીને ભરણ પોષણ આપો : Kerala High Court

    November 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી: Gautam Gambhir

    November 26, 2025

    બિનજરૂરી અને જિદ્દી ફેરફારોથી ટીમ નબળી પડી: Vikas Kohli

    November 26, 2025

    IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય

    November 26, 2025

    યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા

    November 26, 2025

    Gujaratમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર

    November 26, 2025

    વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ Google Meet અચાનક ડાઉન, હજારો યુઝર્સ પરેશાન

    November 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હારની જવાબદારી બધાની છે પણ સૌથી પહેલા મારી: Gautam Gambhir

    November 26, 2025

    બિનજરૂરી અને જિદ્દી ફેરફારોથી ટીમ નબળી પડી: Vikas Kohli

    November 26, 2025

    IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય

    November 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.