- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
Author: Vikram Raval
Mumbai તા,23 આજે કરીના કપૂર ખાનને કોઈ પરિચયની જરૂર નથી. લગભગ અઢી આ દાયકાની કારકિર્દીમાં બેબોએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક એવું સ્થાન હાંસલ કર્યું છે જ્યાં દરેક વ્યક્તિ પહોંચી શકતી નથી. ક્યારેક તે ક્લાસી પૂ બની ગઈ તો ક્યારેક મોટા પડદા પર બબલી ગીતથી પ્રચલિત બની. તેણે પોતાના તમામ પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ અભિનેત્રી પહેલા એક્ટ્રેસ નહીં પરંતુ વકીલ બનવા માંગતી હતી. એક્ટિંગ પહેલા વકીલ બનવા માંગતી હતી કરીના કપૂર ખાને એક ઈન્ટરવ્યૂમાં રસપ્રદ ખુલાસા કર્યા હતા. અભિનય કારકિર્દી વિશે તેણે કહ્યું કે ‘હું એક્ટિંગમાં આવી તે પહેલા વકીલ બનવા માંગતી હતી. હું…
પાકિસ્તાની એકટર્સની ફરી બોલિવૂડમાં એન્ટ્રીની અફવાઓ જોર પકડી રહી છે. કાર્તિક આયર્નની મૂવી ભૂલ ભૂલૈયા 3માં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને પણ કાસ્ટ કર્યો હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે અંતે ફવાદે જ આ વાતને રદિયો આપ્યો હતો પરંતુ હવે અન્ય એક પાકિસ્તાની એક્ટ્રસ બોલિવૂડ મૂવીમાં હિરોઈન બનશે તેવી ચર્ચા છે. પ્રભાસની આગામી ફિલ્મમાં પાકિસ્તાનની સજલ અલીને કાસ્ટ કરવામાં આવશે. સજલ અલી અગાઉ શ્રીદેવીની ફિલ્મ ‘મોમ’મા તેની દીકરીની ભૂમિકામાં જોવા મળી હતી. ઉરી એટેક બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ, થોડા મહિનાઓ પહેલાં બોમ્બે હાઈકોર્ટે આવા કોઈ પણ પ્રકારના પ્રતિબંધને ફગાવી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાની કલાકારોનો ભારતીય…
Mumbai તા,23 બ્રાઝિલના પ્રખ્યાત સિંગર આયરેસ સાસાકીનું 35 વર્ષની વયે વીજ કરંટથી મોત થયું છે, તેના દર્દનાક મૃત્યુના કારણે તેના ફેન્સ ખૂબ દુ:ખી છે. સાસાકી 13 જુલાઈએ બ્રાઝિલના સેલિનોપોલિસ પેરામાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યો હતો. તે દરમિયાન તેના એક ફેનના કારણે તેને વીજ કરંટ લાગ્યો હતો. લાઈવ પરફોર્મન્સમાં થયું મોત બ્રાઝિલના સેલિનોપોલિસમાં આવેલી સોલાર હોટેલમાં એક મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હતો. આયરેસ સાસાકી બ્રાઝિલના લોકપ્રિય સિંગરમાં સ્થાન ધરાવતા હોવાથી તેમના કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર એક ફેન તેને મળવા આવ્યો હતો. જે તેમના માટે ઘાતક સાબિત થયો. તેનો ફેન પાણીથી ભીંજાયેલો હતો. એવામાં…
Vadodara તા,23 રાજ્ય સરકારની સૂચના પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં 10% થી ઓછા ભાવના ટેન્ડરો આવતા હોય છે જેને કારણે કામની ગુણવત્તા જળવાતી નથી. જેથી આવા 10%થી ઓછા ભાવ અંગે યોગ્ય નિર્ણય વિચારીને લેવો જોઈએ તેવા પરિપત્ર છતાં થાય સમિતિમાં વરસાદી ગટરના વાર્ષિક મેન્ટેનન્સના કામોમાં કોન્ટ્રાક્ટરોએ રિંગ કરી 25% થી ઓછા ભાવ ભર્યા છે જે બાબત શંકા ઉપજાવે તેવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરો વચ્ચે રિંગ ચાલતી હોવાના કથિત પુરાવા વધુ એકવાર સામે આવ્યા હોવાનું કહેવાય છે. શહેરના વિવિધ વિસ્તારમાં હયાત વરસાદી ગટર રીપેરીંગ કરવા માટેના એક વર્ષના કોન્ટ્રાક્ટ ભાવ મુજબ ચાર કોન્ટ્રાક્ટરોએ ટેન્ડરો ભર્યા હતા. રૂ.3.45 કરોડના કામમાં…
Vadodara તા,23 વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો માથામાં દુખાવા સમાન છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં જે પી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધીમાં રોડ રસ્તાની બંને બાજુ ખડકાયેલા કેબીનો અને શેડ દબાણ શાખા દ્વારા હટાવીને બે ટ્રક ભરી માલ સામાન કબજે કરી પાલિકાના સ્ટોરમાં જમા કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં લારી ગલ્લા પથારા શેડ અને ખુમચાના ગેરકાયદે દબાણો માથાના દુખાવા સમાન બન્યા છે. દબાણોના કારણે રોડ રસ્તા નાના થઈ જતા વાહનચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધી દબાણોનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી જેથી…
Vadodara તા,23 વરસાદની મોસમ અડધા જેટલી પૂરી થવામાં છે. છતાં વડોદરા શહેર-જિલ્લામાં પ્રતિવર્ષ કરતા વરસાદ પ્રમાણમાં ઓછો છે. આમ છતાં શહેર-જિલ્લામાં મેઘાએ ગઈકાલે મહેર કરતા વડોદરામાં અડધા ઇંચથી વધુ (18 મીમી) અને કરજણમાં દોઢ ઇચ (36 મીમી) વરસાદ નોંધાવા સાથે ડેસર તાલુકા સિવાય સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. ઉલ્લેખનીય છે કે વરસાદની મોસમ અડધી પૂરી થવા આવી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં હજી સુધી અત્યાર સુધીનો વરસાદ અપૂરતો રહ્યો છે. પરંતુ ગઈકાલે દિવસ દરમિયાન અવારનવાર વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. માત્ર ડેસર તાલુકો દિવસ દરમિયાન કોરો રહ્યો હતો. વડોદરામાં ગઈકાલે પડેલા 18 મીમી વરસાદ સાથે મોસમનો અત્યાર સુધીનો 231 મીમી…
Vadodara તા,23 વડોદરાના પોલીસ કંટ્રોલ રૂમમાં એક જાગૃત નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે વાઘોડિયા રોડ ડી-માર્ટ પાસે યોગીનગર સોસાયટીમાં કુટણખાનું ચાલે છે. જેથી પાણીગેટ પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા મકાનમાંથી એક મહિલા સંચાલક નયનાબેન જશુભાઈ પટેલ મળ્યા હતા. જેઓનું મૂળ વતન ડભોઇ તાલુકાનું કુંઢેલા ગામ છે. મકાનમાં અંદર જઈને તપાસ કરતા એક યુવક કાર્તિક રણજીતભાઈ દેલવાડીયા (રહેવાસી કું મેદાન કોમ્પલેક્ષ શીયાબાગ ખંડેરાવ માર્કેટ)રસોડામાં સંતાઈને બેઠો હતો. પોલીસને તેને જણાવ્યું હતું કે હું શરીર સુખ માણવા માટે આવ્યો છું. મકાનના પહેલા માળે જઈને બેડરૂમમાં તપાસ કરતા એક મહિલા તથા પુરુષ મળી આવ્યા હતા. મહિલાએ પોલીસને કહ્યું હતું કે…
Mumbai તા,23 ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ તરીકે પાછા ફરી શકે છે. રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ રાહુલનો કોન્ટ્રાક્ટ ખતમ થઇ ગયો હતો. પરંતુ દ્રવિડ જેવો ખેલાડી વધારે દિવસ સુધી મેદાનથી દુર રહી શકે તેમ નથી. રાજસ્થાન રોયલ્સ સાથે સંબંધો નવા નથી મીડિયા રીપોર્ટસ અનુસાર આગામી આઈપીએલમાં ફરી તેઓ તેની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ બની શકે છે. દ્રવિડની રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલી રહે છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે. મુખ્ય કોચ તરીકે દ્રવિડ ટીમમાં પાછા ફરી શકે છે. દ્રવિડ…
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2024-25 રજૂ કર્યું છે. મોદી સરકારના બજેટમાં બિહાર કેન્દ્રમાં દેખાયું છે. જોકે, મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહાર માટે જે વિશેષ પેકેજની માગ કરી રહ્યા તેનું સરકારે બજેટમાં એલાન નથી કર્યું. હવે આ અંગે પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પૂ યાદવે તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, નીતિશ કુમાર કિંગ મેકર રહ્યા છે તેમ છતાં તેમને વિશેષ પેકેજ ન મળ્યું. નીતિશ પર વિપક્ષની કટાક્ષબાજી પપ્પૂ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હમણા 4 કરોડ નોકરીની વાત કરી રહ્યા છે પરંતુ 10 વર્ષમાં તમે કેટલી નોકરી આપી? નીતિશ કુમાર કિંગ મેકર રહ્યા છે પરંતુ તેમને…
New Delhi ,તા.23 નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2024-25 રજૂ કરતા બિહાર અને આંધ્ર પ્રદેશ માટે મોટી જાહેરાતો કરી. મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટ પહેલા બહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના કેન્દ્રના ઈનકાર બાદ રાજકારણ ગરમાયું હતું. બજેટ પહેલા બિહારને વિશેષ રાજ્યના દરજ્જો આપવાના સવાલ અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું પણ હતું કે, ‘બધું ધીમે-ધીમે ખબર પડશે.’ વાત એમ હતી કે, તેમની નજર બજેટ પર હતી. બીજી તરફ, નાણા મંત્રીએ પણ બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને નિરાશ ના કર્યા. કેમ નહીં, આખરે સરકાર તેમના જ ટેકાથી તો ચાલી રહી છે. પૂર્વોદય યોજનાની જાહેરાત નાણા મંત્રીએ તેમના બજેટ ભાષણમાં ઉત્તરપૂર્વીય રાજ્યોના…