Browsing: ધાર્મિક

Veraval,તા.18 પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે. આજના પાવન દિવસે રાજ્યભરના શિવાલયો ભક્તોના પ્રવાહથી ઊભરાઈ રહ્યા છે. સવારથી જ…

હવે પાછો તું આવી જાને કાન્હા વાયદો તારો તું નિભાવી જાને કાન્હા તે કિધું તું કે જન્મીશ હું યુગે યુગે સજજનોને તું બચાવી જાને કાન્હા ગાયો તારી રખડે…

આપણી ભારતીય સંસ્કૃતિએ પશુ-પક્ષી,વૃક્ષ-વનસ્પતિ સાથે આત્મિય સબંધ જોડવાનો પ્રયત્ન કર્યો છે. ગાય બળદ વગેરેનું પૂજન કરીને આત્મિયતા રાખવાનો આપણે પ્રયત્ન…

શિવમહાપુરાણની વિદ્યેશ્વરસંહિતામાં કહ્યું છે કે જે શ્રવણ-મનન અને કિર્તન આ ત્રણ સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ નથી તેમને ભગવાન શંકરના લિંગ તથા…

ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તે જાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત છે.…