Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હેડે ભલે સદી કરી, ઓપનિંગ જ કરશે તે નકકી નહીં: Smith

    November 24, 2025

    Narmada: અંડરગ્રાઉન્ડ કામગીરી વખતે વિજકરંટ લાગતા બે શ્રમિકોના મોત

    November 24, 2025

    Ahmedabad એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનું રેકેટ

    November 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હેડે ભલે સદી કરી, ઓપનિંગ જ કરશે તે નકકી નહીં: Smith
    • Narmada: અંડરગ્રાઉન્ડ કામગીરી વખતે વિજકરંટ લાગતા બે શ્રમિકોના મોત
    • Ahmedabad એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનું રેકેટ
    • Surat: સ્વામિનારાયણ ગુરુકુળમાં વચનામૃતની 206મી જયંતિની પૂજન તથા વાંચન સાથે ઉજવણી
    • India ને પહેલા અને બીજા દિવસે બે વાર ઓવર મોડી કરવા બદલ ચેતવણી
    • સરકારી ખર્ચ ઘટાડવા માટે બનાવવામાં આવેલ ટ્રમ્પનો DOGE વિભાગ 10 મહિના પછી બંધ
    • IndiGo Plane સાથે પક્ષી ટકરાયું : પ્રવાસીઓ સુરક્ષિત
    • Uttarakhand: લગ્નમાં ચાઉમીન, ડીજે મોંઘી ભેટો પર પ્રતિબંધ, નહીં તો 1 લાખ રૂપિયાનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: સ્વામિનારાયણ ગુરુકુળમાં વચનામૃતની 206મી જયંતિની પૂજન તથા વાંચન સાથે ઉજવણી
    સુરત

    Surat: સ્વામિનારાયણ ગુરુકુળમાં વચનામૃતની 206મી જયંતિની પૂજન તથા વાંચન સાથે ઉજવણી

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24
    સ્વામિનારાયણ ગુરુકુલ, વેડ રોડ, સુરત ખાતે આજે વચનામૃત જયંતી ની વહેલી સવારે 6-00 કલાકે પૂજ્યશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રભુ સ્વામી, ભંડારી સ્વામી , જસદણ, નવસારી, ભરૂચથી પધારેલા શ્રી ધર્મનંદન સ્વામી, હરિમુકુંદ સ્વામી, દેવપ્રકાશ સ્વામી વગેરે સંતો તથા હરિભક્તોએ પૂજન કરેલ.

    1819 થી 1829 દરમ્યાન ભગવાન સ્વામિનારાયણ, સંતો અને હરિભક્તો વચ્ચે થયેલ સત્સંગ – કથાવાર્તામાંથી 262 જેટલા વચનામૃત તૈયાર કરાયા. જેમાં 6ર1 જેટલા જીવન ઉપયોગી તથા મોક્ષ ઉપયોગી પ્રશ્ન પુછાયા છે.

    ભગવાનની વાણી તે ભગવાનનું સ્વરૂપ છે એ ગ્રંથરાજ વચનામૃતના જ 108 નામ મંત્રોના ગાન સાથે  પુષ્પ પાંખડી , વસ્ત્ર, નૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારવામાં આવેલ.
    પ્રાતઃકાળે ભગવાન સ્વામિનારાયણનો પંચામૃત તથા ફળોના રસથી મહાભિષેક કરવામાં આવેલ. સંતો તથા હરિભક્ત મહિલા પુરુષોઓએ સમૂહમાં વચનામૃતનું વાંચન કરેલ.

    આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે વચનામૃતના સિદ્ધાંતો કાળમાં કટાય કે લક્ષ્યને ચૂકવે તેવા નથી. વધુમાં તેઓશ્રીએ કહેલ કે વિચક્ષણ બુદ્ધિશાળીઓએ બુદ્ધિ કસીને ઘડેલા કોઈપણ દેશના બંધારણને પણ કાળની સૂક્ષ્મ કાતર કદ પ્રમાણે વેતરી નાંખે છે. સમય જતા જમાના સાથે કદમ મિલાવવા નિયમોની સાંકળને મરોડવી જ પડે છે. જ્યારે ભગવાનને જ આપેલા સર્વગ્રાહી, લોકભોગ્ય, ભાવિ દેશકાળને સમજીને કહેવાયેલ હોય છે.

    આ ગ્રંથમાં આજ સુધી કોઈ સિદ્ધાંતની બાંધછોડ કરવાની જરૂર પડી જ નથી.  206 વર્ષ પહેલા વચનામૃત પ્રારંભનું નિદર્શન શ્રી વિશ્વસ્વરૂપદાસ સ્વામીએ એનિમેટેડ વિડિયો દ્વારા દર્શાવ્યું હતું. શાસ્ત્રી થ્રી મંગલસ્વરૂપદાસજી સ્વામીએ સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે વચનામૃતનું પૂજન કરાવેલ અને કહેલું કે આજે ભંડારી સ્વામીએ વચનામૃતના 105 પાઠ પૂર્ણ કરેલ છે. જેને ભાવિકોએ તાલિકાવાદન સાથે ધન્યતા અનુભવેલ.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat : નકલી દસ્તાવેજો સાથે અફઘાની નાગરિક ઝડપાયો

    November 22, 2025
    સુરત

    Surat: વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન થયું

    November 22, 2025
    સુરત

    Suratમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ

    November 20, 2025
    સુરત

    ગુજરાતમાં સુરતની પ્રથમ BRTS બસ મહિલા ચલાવશે

    November 20, 2025
    સુરત

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    November 19, 2025
    સુરત

    Surat: તું મને બહુ ગમે છે, તારા વગર રહી નહી શકું, વિધર્મીએ સગીરાને ફસાવી વારંવાર શરીરસુખ માણ્યું

    November 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હેડે ભલે સદી કરી, ઓપનિંગ જ કરશે તે નકકી નહીં: Smith

    November 24, 2025

    Narmada: અંડરગ્રાઉન્ડ કામગીરી વખતે વિજકરંટ લાગતા બે શ્રમિકોના મોત

    November 24, 2025

    Ahmedabad એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનું રેકેટ

    November 24, 2025

    India ને પહેલા અને બીજા દિવસે બે વાર ઓવર મોડી કરવા બદલ ચેતવણી

    November 24, 2025

    સરકારી ખર્ચ ઘટાડવા માટે બનાવવામાં આવેલ ટ્રમ્પનો DOGE વિભાગ 10 મહિના પછી બંધ

    November 24, 2025

    IndiGo Plane સાથે પક્ષી ટકરાયું : પ્રવાસીઓ સુરક્ષિત

    November 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હેડે ભલે સદી કરી, ઓપનિંગ જ કરશે તે નકકી નહીં: Smith

    November 24, 2025

    Narmada: અંડરગ્રાઉન્ડ કામગીરી વખતે વિજકરંટ લાગતા બે શ્રમિકોના મોત

    November 24, 2025

    Ahmedabad એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનું રેકેટ

    November 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.