Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃ તર્પણ માટે લોકો મંદિરે ઉમટ્યા

    August 25, 2025

    માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં 1.5 ઇંચ: ત્રણ ડેમ છલકાયા

    August 25, 2025

    Wankaner વીડીભોજપરાની ગામે ઝટકા કરંટની ગાયનું મોત

    August 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃ તર્પણ માટે લોકો મંદિરે ઉમટ્યા
    • માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં 1.5 ઇંચ: ત્રણ ડેમ છલકાયા
    • Wankaner વીડીભોજપરાની ગામે ઝટકા કરંટની ગાયનું મોત
    • Wankaner ના આરોગ્યનગરમાં મારામારી: સામસામે ગુનો
    • Morbi: જુગારની 6 રેડ, મહિલા સહિત 18 પકડાયા
    • 1 સપ્ટેમ્બરના Morbi ના આઈટીઆઈ ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે
    • Canada માં કાયમી નિવાસી બનવા માટે ભારતીયો પાસે મોટી તક
    • WhatsApp પર હવે આપોઆપ સ્કેમ એલર્ટ મળી જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ખાનગી હોસ્પિટલોને બે વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય
    રાષ્ટ્રીય

    ખાનગી હોસ્પિટલોને બે વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.25
    કેશલેસ પોલિસી પર વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે વિવાદ વધતો જાય છે. દેશભરની 15 હજારથી વધુ ખાનગી હોસ્પિટલોએ બે વીમા કંપનીઓની કેશલેસ સુવિધા એક સપ્ટેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓમાં બજાજ આલીયાજ અને કેર હેલ્થ સામેલ છે.

    હોસ્પિટલોનાં સંગઠન એસોસીએશન ઓફ હેલ્થ પ્રોવાઈડર્સ ઈન્ડિયા (એએચપીઆઈ)એ આ જાણકારી આપી છે. તેમનુ કહેવુ છે કે સંબંધિત વિમા કંપનીઓએ સારવારના ખર્ચના દરોની સીમાને બદલી નથી જયારે સારવાર ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

    આટલુ જ નહિં પેમેન્ટમાં કંપનીઓ દ્વારા બિનજરૂરી વિલંબ કરવામાં આવે છે અને બિનજરૂરી પેપર માગવામાં આવે છે. આથી પોલિસી સાથે જોડાયેલ પેમેન્ટમાં તમામ મુશ્કેલીઓ આવી રહી છે. જેનાથી દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

    એએચપીઆઈના આહવાન પર દેશભરની લગભગ 10 હજાર હોસ્પિટલોએ એક સપ્ટેમ્બરથી કેશલેસ સારવાર દેવાનો ઈન્કાર કર્યો છે. બીજી બાજુ એએચપીઆઈએ કેર હેલ્થને નોટીસ પણ પાઠવી છે કે તે દર્દીઓના કેશલેસ બિલ પેમેન્ટ સાથે જોડાયેલ સમસ્યાઓ પર ચર્ચા કરે, અન્યથા 1 સપ્ટેમ્બરથી કેશલેસ સારવારની સુવિધા બંધ કરવામાં આવશે.

    આ મામલે બજાજ આલીયાજે આશ્ર્ચર્ય વ્યકત કરતા જણાવ્યું હતું કે તે ગ્રાહકોને બહેતર સુવિધા આપવા અને હોસ્પિટલો સાથે મળીને મુદ્દાને હલ કરવાની કોશીશ કરશે. કંપનીએ ભરોસો આપ્યો હતો કે તે એએચપીએફ સાથે મળીને ઉકેલ કાઢશે.

    એએચપીઆઈના જનરલ ડિરેકટર ડો.ગિરધર તાનીએ જણાવ્યું હતું કે બન્ને કંપનીઓ કારણ વિના સારવાર ખર્ચ સાથે જોડાયેલા બિલોમાં કપાત કરી રહી છે. દર્દીનાં ડિસ્ચાર્જ થવાના 6 થી 7 કલાક બાદ બિલ મંજુર થાય છે. આ મુદ્દે બન્ને કંપનીનાં પ્રતિનિધિઓ સાથે બેઠક નકકી થઈ છે. સમાધાન નહિં નીકળે તો તેમની કેશલેસ સુવિધા બંધ કરી દેવામાં આવશે.

    cashless facility companies stop two insurance
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Canada માં કાયમી નિવાસી બનવા માટે ભારતીયો પાસે મોટી તક

    August 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russian nuclear plant પર મોટા હુમલા બાદ હવે પુતિન ઝેલેન્સકીને મળવા તૈયાર

    August 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    Yemen માં હુથી સંગઠન પર ઈઝરાયેલનો ભીષણ બોમ્બમારો

    August 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    London માં ભારતીય રેસ્ટોરન્ટમાં બે શખ્સોએ આગ લગાડતા: પાંચ લોકો દાઝયા

    August 25, 2025
    રાષ્ટ્રીય

    તા.7 સપ્ટેમ્બરથી શ્રાધ્ધ પક્ષ: BJP કમુરતા પુર્વે નવા રાષ્ટ્રીય પ્રમુખ નિશ્ચિત કરશે

    August 25, 2025
    રાષ્ટ્રીય

    Delhi ના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો પૂર્વયોજીત કાવતરૂ

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃ તર્પણ માટે લોકો મંદિરે ઉમટ્યા

    August 25, 2025

    માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં 1.5 ઇંચ: ત્રણ ડેમ છલકાયા

    August 25, 2025

    Wankaner વીડીભોજપરાની ગામે ઝટકા કરંટની ગાયનું મોત

    August 25, 2025

    Wankaner ના આરોગ્યનગરમાં મારામારી: સામસામે ગુનો

    August 25, 2025

    Morbi: જુગારની 6 રેડ, મહિલા સહિત 18 પકડાયા

    August 25, 2025

    1 સપ્ટેમ્બરના Morbi ના આઈટીઆઈ ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે

    August 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે પિતૃ તર્પણ માટે લોકો મંદિરે ઉમટ્યા

    August 25, 2025

    માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં 1.5 ઇંચ: ત્રણ ડેમ છલકાયા

    August 25, 2025

    Wankaner વીડીભોજપરાની ગામે ઝટકા કરંટની ગાયનું મોત

    August 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.