Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત

    August 2, 2025

    જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો

    August 2, 2025

    ભારતના હિતો મુજબ જ નિર્ણય થશે : ટેરિફ મુદ્દે મોદીનો સ્પષ્ટ જવાબ

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત
    • જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો
    • ભારતના હિતો મુજબ જ નિર્ણય થશે : ટેરિફ મુદ્દે મોદીનો સ્પષ્ટ જવાબ
    • રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh
    • બે દિવસની રાહત બાદ Gold And Silver માં મોટો ઉછાળો
    • Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો
    • Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી
    • Rajkot: ઘર પાસેથી નીકળવા બાબતે પડોશી યુવક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતના હિતો મુજબ જ નિર્ણય થશે : ટેરિફ મુદ્દે મોદીનો સ્પષ્ટ જવાબ
    રાષ્ટ્રીય

    ભારતના હિતો મુજબ જ નિર્ણય થશે : ટેરિફ મુદ્દે મોદીનો સ્પષ્ટ જવાબ

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.2
    વડાપ્રધાન મોદીએ પોતાના કાશીમાં 51 માં પ્રવાસ પર વારાણસી પહોંચીને 565.35 કરોડ રૂપિયાની 14 પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદ્દઘાટન કર્યા હતા તેમણે કિસાન સન્માન નિધિનો 20 મો હપ્તો પણ જાહેર કર્યો હતો.પીએમ મોદીએ લોકલ માટે વોકલ બનવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે તે ભારતે આર્થિક હિતને લઈને સજાગ રહેવુ પડશે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડશે.

    કાશીની ધરતી પરથી વડાપ્રધાને ટ્રમ્પ કે અમેરિકાનું નામ લીધા વિના આર્થિક હિતોને લઈને સજાગ રહેવુ પડશે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડશે. કાશીની ધરતી પરથી વડાપ્રધાને ટ્રમ્પ કે અમેરિકાનું નામ લીધા વિના ટેરિફ મામલે પરોક્ષ રીતે ટ્રમ્પને જવાબ આપી દીધો હતો વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે અમે એજ કરશું જે ભારતનાં હિતમાં હશે.

    વડાપ્રધાને કાશીના લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિશ્વની અર્થ વ્યવસ્થા સંકટમાંથી પસાર થઈ રહી છે. ભારતે પણ પોતાના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવુ પડશે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક અસ્થિરતાનો માહોલ છે.બધા દેશો પોતપોતાના હિતો પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવા જઈ રહી છે. એટલે ભારતે પોતાના આર્થિક હિતો પ્રત્યે સજાગ રહેવુ પડશે.

    મોદીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર દેશનાં સર્વોતમ હિતમા દરેક સંભવ પ્રયાસ કરી રહી છે જે લોકો દેશનું ભાવી ઈચ્છે છે અને ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા તરીકે જોવા માંગે છે. પછી તે કોઈપણ રાજનીતિક પક્ષ હોય, તેણે પોતાના મતભેદો ભુલી સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે સંકલ્પ લેવો જોઈએ.

    વડાપ્રધાને પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, આપણે મત એવી વસ્તુ ખરીદશું જે ભારતીય દ્વારા બનાવાઈ હોય આપણે લોકલ ફોર વોકલ બનવાની જરૂર છે.

    મહાદેવનાં આર્શીવાદથી દિકરીઓનાં સિંદુરનો બદલો લીધો
    આ તકે વડાપ્રધાને ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કર્યો હતો કે મહાદેવનાં આર્શીવાદથી દીકરીઓનો બદલો લીધો છે તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ઓપરેશન સિંદુર પછી હું પહેલીવાર કાશી આવ્યો છુ.22 મી એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો.

    26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. મારી દીકરીઓનાં સિંદુરનો બદલો લેવાનું મેં વચન આપ્યુ હતું. તે મહાદેવનાં આર્શીવાદથી પુરૂ થયુ છે. મહાદેવનાં આર્શીવાદથી આ શકય બન્યુ હતું.

    સ્વદેશી માટે વડાપ્રધાનની હાકલ
    આપણે એ જ વસ્તુ ખરીદશું જેના માટે ભારતના લોકોએ પરસેવો પાડયો છે
    નવી દિલ્હી: વડાપ્રધાને સ્વદેશી વસ્તુઓ પર ભાર મુકતા જણાવ્યું હતું કે દેશના લોકો સ્વદેશીનો સંકલ્પ લે. આપણે એ વસ્તુઓ ખરીદશું જેમાં ભારતના લોકોએ પરસેવો વહાવ્યો છે. આપણે વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવવો પડશે.

    આપણે સંકલ્પ લેવો પડશે કે આપણે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવું પડશે. આપણા ઘરમાં જે નવો સામાન આવશે તે સ્વદેશી જ હશે. આ જવાબદારી દેશના લોકોએ લેવી પડશે.

    વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશના નાગરિક તરીકે આપણી અનેક જવાબદારી છે તેમાંની એક છે સ્વદેશીનો સંકલ્પ, વડાપ્રધાને કહ્યું હતું કે ભારતમાં જ લગ્ન સમારોહો યોજો.

    Decision will India's interest Modi tariff issue
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh

    August 2, 2025
    વ્યાપાર

    બે દિવસની રાહત બાદ Gold And Silver માં મોટો ઉછાળો

    August 2, 2025
    ગુજરાત

    CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ”ઉજવાશે

    August 1, 2025
    ગુજરાત

    Narmada Dam વોર્નિંગ સ્ટેજ પર; ૧૫ દરવાજા ખોલાયા, વડોદરા-ભરૂચના આ ૨૭ ગામને કરાયા એલર્ટ

    August 1, 2025
    રાષ્ટ્રીય

    EDએ અંબાણીને ૫ ઓગસ્ટે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે

    August 1, 2025
    રાષ્ટ્રીય

    સ્વતંત્રતા દિવસ ૨૦૨૫; PM Modiએ લાલ કિલ્લા પરના તેમના ભાષણ માટે જનતા પાસેથી સલાહ માંગી

    August 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત

    August 2, 2025

    જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો

    August 2, 2025

    રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh

    August 2, 2025

    બે દિવસની રાહત બાદ Gold And Silver માં મોટો ઉછાળો

    August 2, 2025

    Rajkot:ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો , બે ગુનાનો ભેદ ઉકેલાયો

    August 1, 2025

    Rajkot:ચેકરિટર્ન કેસમાં સજાના વોરંટ ની ફરારી મહિલાને પોલીસે દબોચી

    August 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત

    August 2, 2025

    જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો

    August 2, 2025

    રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.