Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

    November 3, 2025

    Jam Khambhaliya: યુવાનને સોશિયલ મીડિયા પર ધમકી અપાતા ફરિયાદ

    November 3, 2025

    ભારતીય રાજકીય નેતાઓનાં શેરબજાર રોકાણ – ટ્રેડીંગ એકટીવીટી અંગે માહિતી મેળવી શકાશે

    November 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
    • Jam Khambhaliya: યુવાનને સોશિયલ મીડિયા પર ધમકી અપાતા ફરિયાદ
    • ભારતીય રાજકીય નેતાઓનાં શેરબજાર રોકાણ – ટ્રેડીંગ એકટીવીટી અંગે માહિતી મેળવી શકાશે
    • Mexico ના મેયરની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા : હત્યારો ઘટનાસ્થળે ઠાર
    • Rajasthan બાદ તેલંગાણામાં ભીષણ માર્ગ દુર્ઘટના : 19 બસ મુસાફરોના મોત
    • Surendaranagar : લીંબડી નજીક ઢાંકી-વલ્લભીપુર કેનાલની દિવાલ તુટવાનાં આરે
    • Surendaranagar : વઢવાણનાં વાઘેલા ગામ નજીકથી 11 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો
    • Surendaranagar :ચોટીલાનાં ધરાઇ ઢોકળવામાં ખેડુતનું 40 મણ જીરૂ ચોરાઇ ગયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…આટલું પૂરતું નથી
    લેખ

    તંત્રી લેખ…આટલું પૂરતું નથી

    Vikram RavalBy Vikram RavalMay 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ન્યાયપાલિકાની પારદર્શિતા અને જવાબદારી પર ઉઠતા સવાલો વચ્ચે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પોતાના ન્યાયાધીશોની સંપત્તિનું વિવરણ જાહેર કરવું એક અભૂતપૂર્વ પગલું છે, પરંતુ લાંબા સમયથી તેની ચર્ચા થતી હોવા છતાં ૩૩માંથી હાલમાં માત્ર ૨૧ કાર્યરત ન્યાયાધીશોની સંપત્તિનો જ ખુલાસો થઈ શકવો સંતોષજનક નથી દેખાતું. જોકે બાકીના ન્યાયાધીશોની સંપત્તિનું વિવરણ વહેલી તકે જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારના વિલંબ શંકા જ પેદા કરે છે. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ (વેતન અને શરતો) અધિનિયમ, ૧૯૫૮ અને ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ(વેતન અને શરતો) અધિનિયમ, ૧૯૫૪ અને બાદમાં બનેલા નિયમોમાં આ ન્યાયાલયોના ન્યાયાધીશો દ્વારા સંપત્તિ જાહેર કરવાની કોઈ જોગવાઈ નથી. જોકે ૧૯૯૭માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો, જેમાં ન્યાયાધીશો પાસેથી એ અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ પોતાની સંપત્તિઓની જાહેરાત મુખ્ય ન્યાયાધીશ સામે કરશે. ૨૦૦૯માં આ મતલબનું એક વિધેયક સંસદમાં રજૂ પણ કરવામાં આવ્યું, જે નિરસ્ત થઈ ગયું. જોકે ત્યારે માહિતીના અધિકારના દબાણને કારણે કેટલાક ન્યાયાધીશોએ સ્વેચ્છાથી પોતાની સંપત્તિની જાણકારી આપી હતી.

    કાર્મિક, લોક ફરિયાદ અને વિધિ અને ન્યાય પર સંસદની સ્થાયી સમિતિએ ઓગસ્ટ, ૨૦૨૩માં કહ્યું હતું કે ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ અને દેણદારીઓનો ખુલાસો કરવો જોઇએ. ગત માર્ચમાં કેન્દ્ર સરકારે પણ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સંસદીય સમિતિના રિપોર્ટ બાદ સંપત્તિની અનિવાર્ય જાહેરાતનો મુદ્દો શીર્ષ અદાલત સામે ઉઠાવવામાં આવ્યો છે. અસલમાં બંધારણમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતાની પરિકલ્પના કરવામાં આવી છે, પરંતુ હાલનાં વર્ષોમાં પારદર્શિતા, જવાબદારી અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદ્દાઓએ તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કર્યા છે, જેને કારણે ન્યાયિક સુધારાની માંગ પણ કરવામાં આવતી રહી છે. એવામાં, શીર્ષ અદાલતનો પારદર્શિતાનો આ પ્રયાસ ત્યારે ઓર વધારે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે, જ્યારે હાલમાં જ દિલ્હી હાઇકોર્ટના એક ન્યાયાધીશના આવાસ પર રોકડ મળવાથી પેદા થયેલા વિવાદે ન્યાયપાલિકાની સાખને ઘણી હદ સુધી પ્રભાવિત કરી છે. સૌથી ઉલ્લેખનીય વાત એ છે કે સંપત્તિની જાહેરાતની જોગવાઈ માત્ર વર્તમાન ન્યાયાધીશો સુધી જ સીમિત ન હોઇને, ભવિષ્યમાં નિયુક્ત થનારા ન્યાયાધીશો પર પણ લાગુ થશે. જોકે એ જોતાં કે ૭૬૨માંથી માત્ર ૯૫ (૧૨.૪૬ ટકા) કાર્યરત ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશોની સંપત્તિ તેમની ન્યાયાલયોની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, કહેવું પડશે કે શીર્ષ ન્યાયપાલિકાની આ સ્વાગતયોગ્ય પહેલ છતાં પારદર્શિતા અને જવાબદારીની દિશામાં હજુ તેણે કેટલાંય પગલાં ચાલવાનું બાકી છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ફરી એક વાર ભાગદોડમાં લોકો માર્યા ગયા, આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ શીખી શક્યું નથી

    November 2, 2025
    લેખ

    શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે

    November 1, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    લેખ

    તંત્રી લેખ…મેનિફેસ્ટો હવે લોકપ્રિય વચનોનો સમૂહ બની ગયા છે

    November 1, 2025
    લેખ

    આત્મમંથનથી આત્મોન્નિતિ તરફ ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

    November 1, 2025
    લેખ

    High Court નો ચુકાદો:વૃદ્ધ સાસરિયાઓ સાથે દુર્વ્યવહાર, ઝઘડો અથવા અવગણના માનસિક ક્રૂરતા ગણવામાં આવશે

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

    November 3, 2025

    Jam Khambhaliya: યુવાનને સોશિયલ મીડિયા પર ધમકી અપાતા ફરિયાદ

    November 3, 2025

    ભારતીય રાજકીય નેતાઓનાં શેરબજાર રોકાણ – ટ્રેડીંગ એકટીવીટી અંગે માહિતી મેળવી શકાશે

    November 3, 2025

    Mexico ના મેયરની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા : હત્યારો ઘટનાસ્થળે ઠાર

    November 3, 2025

    Rajasthan બાદ તેલંગાણામાં ભીષણ માર્ગ દુર્ઘટના : 19 બસ મુસાફરોના મોત

    November 3, 2025

    Surendaranagar : લીંબડી નજીક ઢાંકી-વલ્લભીપુર કેનાલની દિવાલ તુટવાનાં આરે

    November 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

    November 3, 2025

    Jam Khambhaliya: યુવાનને સોશિયલ મીડિયા પર ધમકી અપાતા ફરિયાદ

    November 3, 2025

    ભારતીય રાજકીય નેતાઓનાં શેરબજાર રોકાણ – ટ્રેડીંગ એકટીવીટી અંગે માહિતી મેળવી શકાશે

    November 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.