Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: સીમમાં તસ્કરોનો તરખાટ વાડીમાંથી કેબલ વાયરો ચોરી ગયા

    November 14, 2025

    રીબડાના અમીતખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદિપસિંહ જાડેજા રિમાન્ડ પૂરા થતા જૂનાગઢ જેલ હવાલે

    November 14, 2025

    Gondal ગોમટા ફાટક નજીક ટ્રેન હેઠળ પડતુ મુકી શિક્ષકનો આપઘાત

    November 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: સીમમાં તસ્કરોનો તરખાટ વાડીમાંથી કેબલ વાયરો ચોરી ગયા
    • રીબડાના અમીતખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદિપસિંહ જાડેજા રિમાન્ડ પૂરા થતા જૂનાગઢ જેલ હવાલે
    • Gondal ગોમટા ફાટક નજીક ટ્રેન હેઠળ પડતુ મુકી શિક્ષકનો આપઘાત
    • Gondal કચરાના ઢગલામાંથી અધુરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
    • Gondal ભોજરાજપરા પાસે ટ્રકના વ્હીલ હેઠળ આવી જતા બાઇક ચાલક યુવાનનું મોત
    • Gondal પાલિકામાં પૂર્વ પ્રમુખ અને ‘આપ’ના મહિલા નેતા વચ્ચે ધડબડાટી
    • Nitish નો દબદબો વધ્યો : મોદીના કરીશ્માથી ભાજપ સૌથી મોટો પક્ષ
    • ચારધામમાં ભકતોની વધતી ભીડથી હિમાલયના પર્યાવરણને ખતરો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…સ્વાસ્થ્ય મોરચે આવકારદાયક કામ
    લેખ

    તંત્રી લેખ…સ્વાસ્થ્ય મોરચે આવકારદાયક કામ

    Vikram RavalBy Vikram RavalApril 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારત સરકાર સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીના એ આકલનથી પોતાની પીઠ થાબડી શકે છે કે ૨૦૦૦ બાદ ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના મૃત્યુ દરમાં ૭૦ ટકાનો ઘટાડો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના રિપોર્ટમાં એ યોજનાઓ અને કાર્યક્રમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કારણે શિશુઓના મૃત્યુદર ઓછો કરવામાં સફળતા મળી છે. તેનો અર્થ છે કે છેલ્લા કેટલાક સમયમાં સ્વાસ્થ્ય સેવાઓ અને માળખાને બહેતર કરવા માટે વાસ્તવમાં કેટલાય ઉલ્લેખનીય પગલાં ભરવામાં આવ્યાં છે. તેમાં આયુષ્માન ભારત યોજના પણ સામેલ છે. તેનો ઉલ્લખ પણ સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ વિશેષ રૂપે કર્યો છે. આ સ્વાસ્થ્ય સંબંધી વિશ્વની સૌથી મોટી યોજના છે. તે ગરીબ પરિવારો માટે વરદાન સાબિત થઈ છે. આશ્ચર્ય નહીં કે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ કહ્યું કે ભારતે લાખો લોકોના જીવનને બચાવવાનું કામ કર્યું છે. આયુષ્માન ભારત યોજનાની ઉપયોગિતાને જોઇને જ હાલમાં ૭૦ વર્ષની ઉંમરના તમામ બુઝુર્ગોને આ યોજનાના દાયરામાં લાવવામાં આવ્યા છે. ગત દિવસોમાં એક સંસદીય સમિતિએ જે રીતે ૬૦ વર્ષ ઉપરના તમા મનાગરિકોને આ યોજનાના દાયરામાં લાવવાની જરૂર વ્યક્ત કરી, તેનાથી એ જ ઇંગિત થાય છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે હજુ પણ ઘણું કરવાની જરૂર છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે કેન્દ્ર સરકારે જ નહિ, બલ્કે રાજ્ય સરકારોએ પણ તત્પર થવું જોઇએ.

    કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેની અવગણના ન કરવી જોઇએ કે નાનાં શહેરો અને ગામડાંના વિસ્તારોમાં સરકારી સ્વાસ્થ્ય માળખું યોગ્ય સ્થિતિમાં નથી હોતા. નાનાં શહેરો અને ગામડાંમાં ન માત્ર ડોક્ટરો, સ્વાસ્થ્ય કર્મીઓની અછત છે, બલ્કે હોસ્પિટલો અને મેડિકલ ઉપકરણોની પણ. તેને કારણે આ ક્ષેત્રોના લોકો શહેરોની મોટી હોસ્પિટલો તરફ દોડે છે, જ્યાં ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોના મુકાબલે સરકારી હોસ્પિટલો બહુ પાછળ જણાય છે. આ એક હકીકત છે કે મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલોમાં મજબૂરીમાં જ ઉપચાર કરાવવો પસંદ કરે છે. એ સાચું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવી મેડિકલ કોલેજો ખૂલી છે, પરંતુ આ મેડિકલ કોલેજોથી નીકળેલા ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં સેવાઓ આપવા તૈયાર નથી હોતા. સમય સાથે ઉપચાર મોંઘો થતો જાય છે. જો કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ઉપચાર કરાવવો પડે તો તે દેવામાં ડૂબી જાય. તેનું એક કારણ એ પણ છે કે આપણે ત્યાં સ્વાસ્થ્ય વીમાનું એટલં ચલણ નથી જેટલું જરૂરી છે. સરકારો એનાથી અજાણ ન હોય કે મોટી ઉંમરના લોકો માટે સ્વાસ્થ્ય વીમો મોંઘો થતો જાય છે અને તેમાં પણ ભારેભરખમ જીએસટી લાગે છે.

    Editorial
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆર માં પ્રદૂષણ સંકટમાંથી વિશ્વને શીખવાની જરૂર છે.

    November 13, 2025
    લેખ

    સરળ જીવન જીવવાની સુવિધા ત્યારે જ શક્ય છે જ્યારે ન્યાયની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે

    November 13, 2025
    લેખ

    તંત્રી લેખ…સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓની સાથે, જનતાએ પણ સતર્ક રહેવું જોઈએ.

    November 13, 2025
    લેખ

    ૧૪ નવેમ્બરને “World Diabetes Day : ૧૦માંથી ૭ વ્યક્તિમાં ડાયાબિટીસની સમસ્યા

    November 13, 2025
    લેખ

    તંત્રી લેખ…પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં રહેલા લોકો પણ આતંકવાદી બની રહ્યા છે

    November 12, 2025
    લેખ

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: સીમમાં તસ્કરોનો તરખાટ વાડીમાંથી કેબલ વાયરો ચોરી ગયા

    November 14, 2025

    રીબડાના અમીતખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદિપસિંહ જાડેજા રિમાન્ડ પૂરા થતા જૂનાગઢ જેલ હવાલે

    November 14, 2025

    Gondal ગોમટા ફાટક નજીક ટ્રેન હેઠળ પડતુ મુકી શિક્ષકનો આપઘાત

    November 14, 2025

    Gondal કચરાના ઢગલામાંથી અધુરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

    November 14, 2025

    Gondal ભોજરાજપરા પાસે ટ્રકના વ્હીલ હેઠળ આવી જતા બાઇક ચાલક યુવાનનું મોત

    November 14, 2025

    Gondal પાલિકામાં પૂર્વ પ્રમુખ અને ‘આપ’ના મહિલા નેતા વચ્ચે ધડબડાટી

    November 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: સીમમાં તસ્કરોનો તરખાટ વાડીમાંથી કેબલ વાયરો ચોરી ગયા

    November 14, 2025

    રીબડાના અમીતખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદિપસિંહ જાડેજા રિમાન્ડ પૂરા થતા જૂનાગઢ જેલ હવાલે

    November 14, 2025

    Gondal ગોમટા ફાટક નજીક ટ્રેન હેઠળ પડતુ મુકી શિક્ષકનો આપઘાત

    November 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.