Prayagraj તા.5
ઉતરપ્રદેશમાં લખનઉ રૂટ પર દોડી રહેલી એક માલગાડીને ઉથલાવવાની નિષ્ફળ કોશીશ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 4.15 કલાકે અટરામપુરા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેક પર લોખંડનો એક મોટો પોલ ગોઠવી દેવામાં આવ્યો હતો.જો કે ડ્રાઈવરને ખ્યાલ આવી જતા તુર્તજ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી દેવાઈ હતી જેથી આ અકસ્માત ટળ્યો હતો.
Trending
- Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન
- આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ
- Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- 05 નવેમ્બર નું પંચાંગ
- 05 નવેમ્બર નું રાશિફળ
- Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા
- New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ

