Prayagraj તા.5
ઉતરપ્રદેશમાં લખનઉ રૂટ પર દોડી રહેલી એક માલગાડીને ઉથલાવવાની નિષ્ફળ કોશીશ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 4.15 કલાકે અટરામપુરા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેક પર લોખંડનો એક મોટો પોલ ગોઠવી દેવામાં આવ્યો હતો.જો કે ડ્રાઈવરને ખ્યાલ આવી જતા તુર્તજ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી દેવાઈ હતી જેથી આ અકસ્માત ટળ્યો હતો.
Trending
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
- EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
- Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
- Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
- Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
- Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા