Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ના સૂચિત મેટ્રો રેલ યોજના માટે 10427 કરોડનો જંગી ખર્ચ થાય તેમ છે

    August 7, 2025

    Pakistani ની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાનો પ્રવાસ

    August 7, 2025

    Stock Market માં 450 પોઇન્ટનું ગાબડુ : સોના – ચાંદીમાં તેજી

    August 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ના સૂચિત મેટ્રો રેલ યોજના માટે 10427 કરોડનો જંગી ખર્ચ થાય તેમ છે
    • Pakistani ની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાનો પ્રવાસ
    • Stock Market માં 450 પોઇન્ટનું ગાબડુ : સોના – ચાંદીમાં તેજી
    • Supreme Court કોંગ્રેસ પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે
    • સારા-સુરક્ષિત માર્ગ વિના Toll Tax ન વસુલી શકાય: એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ
    • Vice President ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ, પંચે જાહેરનામું બહાર પાડ્યું
    • ખેડુતોના ભોગે Trump ને તાબે નહીં જ થવાય : Modi નો સાફ સંદેશ
    • 07 ઓગસ્ટ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો
    સૌરાષ્ટ્ર

    Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jasdan, તા.6
    જસદણના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત જયસુખભાઈ સોસાએ આપઘાત કરી લીધો હતો. બે વીઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂતે ઝેરી દવા પી પગલું ભર્યું હતું.

    આ અંગે મળેલી વિગત મુજબ, જયસુખભાઈ ઘુસાભાઇ સોસા (ઉંમર વર્ષ 45)એ ગઈ તા.31 જુલાઈના રોજ રાત્રે આઠ વાગ્યાં આસપાસ, પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક તેમને પ્રથમ જસદણની પ્રાઇવેટ હોસ્પિટલ બાદ રાજકોટની મેડીકેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવારમાં લાવતા અહીં બે દિવસની સારવાર બાદ જયસુખભાઈનું મોત નિપજ્યું હતું.

    આપઘાતના કારણ અંગે પારિવારિક સંબંધી ગોરધનભાઈ પાસેથી વિગતો મળી હતી કે જયસુખભાઈને બે વીઘા જમીન હતી. સંતાનમાં બે બાળકોની જવાબદારી અને આર્થિક ભીંસની  કેટલાક સમયથી ફરિયાદ કરતા હતા. જયસુખભાઈ ને દારૂ પીવાની ટેવ હતી. ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી નાના જયસુખભાઈના અંતિમ પગલાંથી બે બાળકો એ પિતાનું છત્ર ગુમાવ્યું છે. આ અંગે ભાડલા પોલીસે તપાસ હાથ ધરી હતી.

    Jasdan Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા

    August 6, 2025
    સૌરાષ્ટ્ર

    સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા

    August 6, 2025
    સૌરાષ્ટ્ર

    Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા

    August 6, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

    August 6, 2025
    સૌરાષ્ટ્ર

    Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા

    August 6, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot ના સૂચિત મેટ્રો રેલ યોજના માટે 10427 કરોડનો જંગી ખર્ચ થાય તેમ છે

    August 7, 2025

    Pakistani ની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાનો પ્રવાસ

    August 7, 2025

    Stock Market માં 450 પોઇન્ટનું ગાબડુ : સોના – ચાંદીમાં તેજી

    August 7, 2025

    Supreme Court કોંગ્રેસ પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે

    August 7, 2025

    સારા-સુરક્ષિત માર્ગ વિના Toll Tax ન વસુલી શકાય: એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ

    August 7, 2025

    Vice President ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ, પંચે જાહેરનામું બહાર પાડ્યું

    August 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ના સૂચિત મેટ્રો રેલ યોજના માટે 10427 કરોડનો જંગી ખર્ચ થાય તેમ છે

    August 7, 2025

    Pakistani ની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાનો પ્રવાસ

    August 7, 2025

    Stock Market માં 450 પોઇન્ટનું ગાબડુ : સોના – ચાંદીમાં તેજી

    August 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.