Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી
    • Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
    • Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
    • Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
    • Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
    • હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
    • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
    • Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ઇસરોના પૂર્વ ચેરમેન K. Kasturirangan નું ૮૪ વર્ષની વયે બેંગલુરૂમાં નિધન
    અન્ય રાજ્યો

    ઇસરોના પૂર્વ ચેરમેન K. Kasturirangan નું ૮૪ વર્ષની વયે બેંગલુરૂમાં નિધન

    Vikram RavalBy Vikram RavalApril 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૭મી એપ્રિલે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવશે

    Bengaluru, તા.૨૬

    ભારતની સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)ના પૂર્વ ચેરમેન કે.કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે નિધન થયું છે. એ ૮૪ વર્ષના હતા. તેમણે બેંગલુરુમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૨૭મી એપ્રિલે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવશે. કસ્તુરીરંગનને બે વર્ષ પહેલા હાર્ટએટેક આવ્યો હતો. ત્યાર પછી બીમારીનો સામનો કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કસ્તુરીરંગન ૧૯૯૪થી ૨૦૦૩ સુધી ઈસરોના ચેરમેન રહ્યા હતા. તેમના નેતૃત્વમાં ઇસરોએ ચંદ્રયાન જેવા મોટા મિશનની યોજના તૈયાર કરવાની કામગીરી શરુ કરી હતી. એ ન્યુ એજ્યુકેશન પોલીસીના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન પણ હતા.કસ્તુરીરંગને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ચાન્સેલર અને કર્ણાટક નોલેજ કમિશનના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. એ ૨૦૦૩થી ૨૦૦૯ના રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન કસ્તુરીરંગને પ્લાનિંગ કમિશનના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું.કસ્તુરીરંગન એપ્રિલ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી બેંગલુરુ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટીઝના ડાયરેક્ટર હતા. તેમણે કેન્દ્ર સરકારની કેટલીયે કમિટીઓનું નેતૃત્વ કર્યું અથવા કમિટીઓમાં સામેલ રહ્યા. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી અને પર્યાવરણ સહિતના મુદ્દાઓ પર સરકારને સલાહ પણ આપી છે.૧૯૯૪માં ઇસરોના ચીફ બનતાં પહેલાં તેઓ ઇસરોના સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર હતા. અહીં તેમણે ન્યુ જનરેશનના સ્પેસક્રાફ્ટ, ઈન્ડિયન નેશનલ સેટેલાઈટ(ઇનસેટ-૨) અને દેશના સૌપ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ આઈઆરએસ-૧એ અને આઈએરએસ-૧બીની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને લોન્ચિંગ પર કામ કર્યું હતું.

    Bengaluru Former ISRO Chairman K. Kasturirangan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025
    અન્ય રાજ્યો

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં આકાશી આપત્તિ : વિજળી પડવાથી 12 લોકોના મોત

    June 18, 2025
    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025

    હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.