Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    • Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ
    • Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે
    • Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
    • Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG
    • Rajkot: જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બઘડાટી
    • Rajkot: DCP Traffic તરીકે ચાર્જ સંભાળતા ડૉ. હરપાલસિંહ જાડેજા
    • Rajkot: નવાગામમાં રસ્તા વાહન નીકળતા પાણી ઉડવા મામલે બે પરિવારો વચ્ચે ધીંગાણું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સગીરના ખાતામાંથી ચેકથી IPO માટે અરજી કરશો તો નહીં સ્વીકારાય
    રાષ્ટ્રીય

    સગીરના ખાતામાંથી ચેકથી IPO માટે અરજી કરશો તો નહીં સ્વીકારાય

    Vikram RavalBy Vikram RavalMay 23, 2025Updated:May 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દલીલ કરાઈ હતી કે સગીર વયના ખાતેદારના ખાતામાંથી ચેક ફાડીને આઈપીઓમાં અરજી કરી શકાય જ નહિ

    New Delhi, તા.23

    સગીર વયના બાળકના ખાતામાંથી ચેક ફાડીને બોરોનાના ઇનિશ્યલ પબ્લિક ઓફરમાં અરજી કરનારની અરજીને સ્વીકારવાનો જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણનગર-ચંદ્રનગર શાખાના અધિકારીઓએ ઇનકાર કરી દીધો છે. તેમણે એવી દલીલ કરી હતી કે સગીર વયના ખાતેદારના ખાતામાંથી ચેક ફાડીને આઈપીઓમાં અરજી કરી શકાય જ નહિ. સગીરના બેન્ક ખાતાના ચેકથી આઈપીઓ માટે અરજી કરશો તો સ્વીકારવામાં નહીં આવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણ નગર બ્રાન્ચના સર્વિસ મેનેજર દીપક ઠાકોરે સગીરવયના બાળકના ખાતેમાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની પબ્લિક ઇશ્યૂ માટેની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. અરજી કરનાર અંકીલ શાહને આ સંદર્ભમાં સ્ટોક એક્સચેન્જના સત્તાવાળાઓનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તમે આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી શકો છો.નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે બીજી તમામ બેન્કો સગીર વયના બાળકના ખાતામાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની આઈપીઓની અરજીનો સ્વીકાર કરે છે. એકમાત્ર નારાયણ નગરની સ્ટેટ બેન્કની બ્રાન્ચ જ અરજી સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે.આ સંદર્ભમાં દીપક ઠાકોરનો ગુજરાત સમાચારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું થોડી વારમાં તમારી સાથે વાત  કરું છે. તેમનો જવાબ ન આવતા તેમને ફરીથી ફોન લગાડતા તેમણે કહ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરી લો. હું કોઈ જ જવાબ આપીશ નહિ.

    by cheque IPO not be accepted
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Kashmir ના ડોડામાં વાદળ ફાટતા અનેક ઘરો તણાયા : ચારના મોત : આઠ ફસાયા

    August 26, 2025
    રાષ્ટ્રીય

    CISF એ સૌપ્રથમ મહિલા કમાન્ડો યુનિટ બનાવ્યું

    August 26, 2025
    રાષ્ટ્રીય

    હનુમાનજી પહેલા અંતરિક્ષ યાત્રી હતા-Anurag Thakur ના નિવેદન પર DMK MP ભડક્યા

    August 26, 2025
    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    Aam Aadmi Party ના નેતા ભારદ્વાજના ઘર સહિત 14 સ્થળે ઇડીના દરોડા

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025

    Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું

    August 27, 2025

    Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG

    August 27, 2025

    Rajkot: જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બઘડાટી

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.