Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ITએ Vodafone સામેનો રૂા.8500 કરોડનો કેસ પડતો મુકયો : સુપ્રીમે પણ રાહત આપી

    November 4, 2025

    IPO નો IPL સાવધાનીથી રમો : સીઝન ગરમ છે

    November 4, 2025

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ITએ Vodafone સામેનો રૂા.8500 કરોડનો કેસ પડતો મુકયો : સુપ્રીમે પણ રાહત આપી
    • IPO નો IPL સાવધાનીથી રમો : સીઝન ગરમ છે
    • જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના
    • Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત
    • Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ
    • Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે
    • Bet Dwarka ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો
    • Rajkot: દારૂનું કોથળી લેવા રૂ.50 માંગ્યા, ન આપતાં ધોકાથી માર મારી હાથ ભાંગી નાખ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdanનાં કુંદાણી કનેસરા રોડનું મત્રી કુંવરજી બાવળીયાના હસ્તે લોકાર્પણ
    સૌરાષ્ટ્ર

    Jasdanનાં કુંદાણી કનેસરા રોડનું મત્રી કુંવરજી બાવળીયાના હસ્તે લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jasdan, તા. 22
    જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. 351.83 લાખના ખર્ચે નિર્મિત જસદણ તાલુકાના કૂંદણી કનેસરા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સમયને પારખીને ચાલવાથી જ કામમાં યોગ્ય પરિણામ લાવી શકાય છે. ત્યારે જસદણ તાલુકાના વિવિધ ગામોના નવા રસ્તાઓ બનાવવા, રી- કાર્પેટિંગ, બ્રિજ, કોઝ વે સહિતની કામગીરીથી ગ્રામજનોને સુવિધા મળી રહે.

    જેમાં જસદણના કૂંદણી અને કનેસરા ગામને જોડતા 4.3 કિલોમીટર સુધીના નવા રસ્તાના નિર્માણથી ગ્રામજનોના સમયનો બચાવ, આર્થિક બચાવ અને સલામત રીતે અવરજવર કરી શકાશે. અહીંયાના ખેડૂતોએ શાકભાજીના વેચાણ માટે અન્ય ગામો તરફ જવા આ રસ્તો પણ મદદરૂપ થશે.

    કૂંદણી ગામમાં તળાવ બનવાના લીધે આસપાસના ખેડુતોને ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવી શકાયું છે.  કૂંદણીથી પારેવડા ગામ તરફ જતાં રસ્તાના કામની મંજૂરી ટૂંક સમયમાં કરવામાં આવશે. વધુમાં મંત્રી કુંવરજીભાઈ એ કનેસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તથા હાઈસ્કુલના મકાન અને બાળકોને મળનાર સુવિધાઓ અંગે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે.

    કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધુ સિંચાઈની યોજનાઓના કામોને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, જસદણ અને વિંછીયાના વિદ્યાર્થીઓને કોલેજ, વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને આઈ.ટી.આઈ. સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

    આ તકે અગ્રણીઓ  પ્રાગજીભાઈ કુકડીયા,  મુકેશભાઈ મેર,  જેહાભાઈ બાવળિયા,  મગનભાઈ મેટાળિયા, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, જન પ્રતિનિધિશ્રીઓ, નાયબ મામલતદાર  મનસુખ સોરાણી, માર્ગ અને મકાન વિભાગના સેક્શન ઓફિસર  તેજસભાઇ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    Jasdan Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bet Dwarka ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

    November 4, 2025
    સૌરાષ્ટ્ર

    Talala નાં આંબળાશ ગીર ગામે ઘરમાં બાટલો ફાટયો

    November 4, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી હજુ અદ્રશ્ય

    November 4, 2025
    સૌરાષ્ટ્ર

    સોરઠમાં 3.71 લાખ હેકટરના વાવેતરમાંથી 2.66 લાખ હેકટરમાં નુકશાન: સરકારને રિપોર્ટ કરાયો

    November 4, 2025
    સૌરાષ્ટ્ર

    કાલથી બે દિવસ Okha-Bhavnagar Express દ્વારકાથી ઉપડશે

    November 4, 2025
    સૌરાષ્ટ્ર

    સરકાર ખેડૂતોની સાથે -કોઈ પણ ખેડૂતને અન્યાય નહિ થાય: CM ભૂપેન્દ્ર પટેલ

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ITએ Vodafone સામેનો રૂા.8500 કરોડનો કેસ પડતો મુકયો : સુપ્રીમે પણ રાહત આપી

    November 4, 2025

    IPO નો IPL સાવધાનીથી રમો : સીઝન ગરમ છે

    November 4, 2025

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025

    Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ITએ Vodafone સામેનો રૂા.8500 કરોડનો કેસ પડતો મુકયો : સુપ્રીમે પણ રાહત આપી

    November 4, 2025

    IPO નો IPL સાવધાનીથી રમો : સીઝન ગરમ છે

    November 4, 2025

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.