Keshod તા.૨૪
જુનાગઢ જિલ્લા ભાજપના મંડળ પ્રમુખોની ચૂંટણી પૂર્ણ થઈ છે જ્યારે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કેશોદ તાલુકા ભાજપના નવા પ્રમુખ તરીકે જયદીપસિંહ સોલંકી ની નિયુક્તિ કરવામાં આવી છે.. જયદીપસિંહ સોલંકી આ પહેલા પણ કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે ૧૮એ વરણસાથે રાખી અને કામગીરી કરનાર જયદીપસિંહ સોલંકી ને કેશોદ તાલુકા ભાજપની પ્રમુખ તરીકે જાહેર કરાતાં સૌ કોઈમાં ખુશીની લહેર દોડી ગઈ છે
આગામી સમયમાં કેશોદ તાલુકાના વિકાસ માટે કામગીરી કરશે અને સૌ કોઈ લોકોને સાથે રાખી સર્વ સમાજ અને દેશના હિત માટે કામગીરી કરશે તેવું પણ જયદીપસિંહ સોલંકી એ જણાવ્યું હતું .