Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજકુમાર જાટનો મોત કેસ રહસ્ય સર્જનારો, CBI તપાસ માટે `ફીટ’ : High Court

    October 10, 2025

    Afghanistan ને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી પહેલી વનડે જીતી

    October 10, 2025

    Upleta દારૂ વેચવાના ગુનામાં આરોપી પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે

    October 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજકુમાર જાટનો મોત કેસ રહસ્ય સર્જનારો, CBI તપાસ માટે `ફીટ’ : High Court
    • Afghanistan ને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી પહેલી વનડે જીતી
    • Upleta દારૂ વેચવાના ગુનામાં આરોપી પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે
    • Junagadh માણાવદરના સરાડીયા નજીક ખેતરમાં શ્રમજીવી પર ટ્રેકટર ફરી જતા મોત
    • Junagadh 10 વર્ષથી અનેક ગંભીર ગુના આચરનાર પાંચ શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ
    • Junagadh કેશોદ પાસે આખલાએ બાઇકસવારનો જીવ લીધો
    • Ahmedabad વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
    • Surendranagar ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Kejriwal ની રાજીનામાની જાહેરાત પર ભડક્યા માયાવતી
    રાષ્ટ્રીય

    Kejriwal ની રાજીનામાની જાહેરાત પર ભડક્યા માયાવતી

    Vikram RavalBy Vikram RavalSeptember 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૭

    દિલ્હીના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. દિલ્હીમાં નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી મળી ગઈ છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી દિલ્હીના નવા સીએમ બનશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આતિશીના નામ પર સહમતિ દર્શાવી છે. આ પછી વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. આ દરમિયાન મ્જીઁ સુપ્રીમો માયાવતીએ અરવિંદ કેજરીવાલના રાજીનામા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે તેને રાજકીય દાવપેચ ગણાવ્યો.માયાવતીએ ‘ઠ’ પર લખ્યું, “દિલ્હીના સીએમ પદ પરથી શ્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું વાસ્તવમાં તેમની ચૂંટણીલક્ષી ચાલ અને જનહિત/કલ્યાણથી દૂર રાજકીય દાવપેચ છે, પરંતુ તેઓ લાંબા સમયથી જેલમાં હોવાને કારણે દિલ્હીના લોકોએ જે અગણિત અસુવિધાઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે તેનો જવાબ કોણ આપશે?

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “સરકાર અને વિપક્ષ વચ્ચેની રાજકીય લડાઈ દુશ્મનાવટના સ્તર સુધી કડવી ન હોય તો સારું રહેશે જેથી દેશ અને જનહિતને અસર ન થાય. બસપાની યુપી સરકારને પણ એવા દિવસો જોવા પડ્યા જ્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે જેવર એરપોર્ટ અને ગંગા એક્સપ્રેસને પણ બંધ કરી દીધી અને જાહેર હિત અને વિકાસમાં અવરોધ ઊભો કર્યો.

    ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મંત્રી આતિશીને તેમના સ્થાને આગામી મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો હતો. કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. આતિશી પાર્ટી અને સરકારનો મુખ્ય ચહેરો છે અને તેઓ નાણાં, શિક્ષણ અને ઁઉડ્ઢ (પબ્લિક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટ) સહિત અનેક વિભાગોનો કાર્યભાર સંભાળે છે.

     

    Kejriwal Mayawati resignation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gujarat સહિત આ 6 રાજ્યોમાં CBI ના ધામા, ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં દરોડાનો દૌર

    October 10, 2025
    રાષ્ટ્રીય

    Ayodhya માં રામમંદિરના શિખર પર લગાવવામાં આવનાર ધ્વજનો રંગ અને આકાર ફાઈનલ

    October 10, 2025
    રાષ્ટ્રીય

    Chief Justice દલિત છે એટલે ઉંચી જાતિના લોકોથી સહન નથી થતુ

    October 10, 2025
    રાષ્ટ્રીય

    ઓનલાઈન ખરીદી માં Cyber Scam થી બચવા આ બાબતોની કાળજી રાખો

    October 10, 2025
    રાષ્ટ્રીય

    સાત વર્ષ સુધી વકીલાત કરી ચૂકેલ ન્યાયિક અધિકારી જીલ્લા જજ બનવાને પાત્ર : સુપ્રિમ

    October 10, 2025
    રાષ્ટ્રીય

    કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો

    October 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજકુમાર જાટનો મોત કેસ રહસ્ય સર્જનારો, CBI તપાસ માટે `ફીટ’ : High Court

    October 10, 2025

    Afghanistan ને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી પહેલી વનડે જીતી

    October 10, 2025

    Upleta દારૂ વેચવાના ગુનામાં આરોપી પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે

    October 10, 2025

    Junagadh માણાવદરના સરાડીયા નજીક ખેતરમાં શ્રમજીવી પર ટ્રેકટર ફરી જતા મોત

    October 10, 2025

    Junagadh 10 વર્ષથી અનેક ગંભીર ગુના આચરનાર પાંચ શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ

    October 10, 2025

    Junagadh કેશોદ પાસે આખલાએ બાઇકસવારનો જીવ લીધો

    October 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજકુમાર જાટનો મોત કેસ રહસ્ય સર્જનારો, CBI તપાસ માટે `ફીટ’ : High Court

    October 10, 2025

    Afghanistan ને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી પહેલી વનડે જીતી

    October 10, 2025

    Upleta દારૂ વેચવાના ગુનામાં આરોપી પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે

    October 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.