Mangrol ,તા.18
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાંથી “ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના ભાષા વિષયોનાં પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ મૂલ્યો અને તેની અસરકારકતા ” વિષય પર નિર્મળાબેન રાજેશકુમાર મેસવાણીયા (નિર્મળાબેન દસરથભાઈ દેસાણી)એ ડો.ચંદ્રકાન્ત રામાનુજના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજુ કરી પી.એચ.ડી. ની પદવી મેળવી સાધુ સમાજનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે હાલ માંગરોળની સુજતન શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે.
Trending
- Trump ની જીદ સામે ચીનનું અર્થતંત્ર ડૂબી ગયું છે, ’ડ્રેગન’ અર્થતંત્ર પર સખત પ્રહાર કરી રહ્યું છે
- ઘરના મુખ્ય દરવાજા પર શુભ લાભ કેમ લખાયેલો હોય છે?
- Paris ના લૂવર મ્યુઝિયમમાં દિવસે દિવસે મોટી લૂંટ, નેપોલિયન અને જોસેફાઇનના ઘરેણાં ચોરાઈ ગયા
- Lawrence Bishnoi ના નજીકના સહયોગી ગેંગસ્ટર હરિ બોક્સર પર અમેરિકામાં હુમલો,એક વ્યક્તિનું મોત
- Hong Kong International Airport પર અકસ્માતઃ ૨ લોકોના મોત નિપજયાં
- America ખુશ નથી, કારણ કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી રહ્યું છે,ટ્રમ્પ
- Siddhant Chaturvedi એ તેના મિત્રો સાથે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું
- Isha Ambani લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમના ઉદ્ઘાટન ’પિંક બોલ’માં હાજરી આપી