Mangrol ,તા.18
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાંથી “ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના ભાષા વિષયોનાં પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ મૂલ્યો અને તેની અસરકારકતા ” વિષય પર નિર્મળાબેન રાજેશકુમાર મેસવાણીયા (નિર્મળાબેન દસરથભાઈ દેસાણી)એ ડો.ચંદ્રકાન્ત રામાનુજના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજુ કરી પી.એચ.ડી. ની પદવી મેળવી સાધુ સમાજનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે હાલ માંગરોળની સુજતન શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે.
Trending
- Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
- India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
- CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Nifty Futures bullish focus above 25202 points..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ