Mangrol ,તા.18
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાંથી “ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના ભાષા વિષયોનાં પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ મૂલ્યો અને તેની અસરકારકતા ” વિષય પર નિર્મળાબેન રાજેશકુમાર મેસવાણીયા (નિર્મળાબેન દસરથભાઈ દેસાણી)એ ડો.ચંદ્રકાન્ત રામાનુજના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજુ કરી પી.એચ.ડી. ની પદવી મેળવી સાધુ સમાજનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે હાલ માંગરોળની સુજતન શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે.
Trending
- Samantha Ruth Prabhu પતિ Rajની Filmમાં Salmanની Heroin નહીં બને
- Pregnant Deepika Padukoneએ King Film માટે શૂટિંગ આગળ ધપાવ્યું
- Kangana Ranautએ Mumbaiમાં Queen 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું
- ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ…: Dharmendraને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા Hema Malini
- Tumbbad 2 માટે Priyanka Chopra, Katrina Kaif અથવા Nayantharaની વિચારણા
- પૈસાની જરૂર હોવાથી Reel બનાવું છું, મજાક નહિ મદદ કરોઃ Rahul Roy
- OTT પર May Monthની શરૂઆત રોમાંચક રહેશે: ઘણી મોટી ફિલ્મો અને Series રિલીઝ થશે
- Sanjay Kapoorના બેંક ખાતા ફ્રીઝ, Karishma Kapoorના સંતાનોને Courtમાંથી રાહત

