Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થતો નથી.

    November 15, 2025

    16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”

    November 15, 2025

    તંત્રી લેખ…અણધાર્યા પરિણામો, બિહારમાં એનડીએનો ઐતિહાસિક વિજય

    November 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થતો નથી.
    • 16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”
    • તંત્રી લેખ…અણધાર્યા પરિણામો, બિહારમાં એનડીએનો ઐતિહાસિક વિજય
    • ૨૦૨૫ના વિસ્ફોટો વધુ આયોજિત, ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને “વ્હાઇટ-કોલર ટેરર ​​નેટવર્ક
    • લાલ કિલ્લો વિસ્ફોટ-ભારતની રાજધાનીમાં આતંકવાદી વ્યૂહરચનાનો એક નવો ચહેરો
    • શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો
    • 16 નવેમ્બર નું પંચાંગ
    • 16 નવેમ્બર નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”
    લેખ

    16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”

    Vikram RavalBy Vikram RavalNovember 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     કેપ્ચર એવરીથિંગ, ડીકલેર મેનીથીંગ, હાઈડ નથીંગ 

    આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શન, ડીજિટલ મીડિયા તેને મુદ્રણ તથા દ્રશ્ય – શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પત્રકારત્વને (press) લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર) તરીકે પણ ઓળખવામાં આવે છે અને  પત્રકારત્વ એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય પણ ગણવામાં આવે છે. 16 નવેમ્બર, 1966થી ભારતીય પ્રેસ(press) પરિષદે પોતાનું સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈ દર વર્ષે 16 નવેમ્બરે ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ ઉજવવામાં આવે છે. ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વનું ક્ષેત્ર આજે વ્યાપક થયું છે. પત્રકારત્વ જનજન સુધી માહિતી પહોંચાડવાનું સાધન બની ચૂક્યું છે.

    લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની સૌ કોઈ નાગરિકને છૂટ હોય છે. ‘પત્રકારત્વ’ એ ફક્ત નામ જ નહી પરંતુ આખો ઈતિહાસ છે. આપણે આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરી ત્યારે દેશને મળેલી સ્વતંત્રતામાં પત્રકારત્વનો મોટો ફાળો રહ્યો છે તે ભૂલી શકાય તેમ નથી. ગાંધીજી હોય, ઝવેરચંદ મેઘાણી હોય, અમૃતલાલ શેઠ, કરસનદાસ મૂળજી હોય કે પછી લાલ, બાલ, પાલની ત્રિપુટી કે દેશનાં સર્વ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય સૌ કોઈ એ પત્રકારત્વ થકી જ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. સંપૂર્ણ નિષ્ઠાથી દેશને જાગૃત કરવાનું કામ પત્રકારત્વએ જ કર્યું. મીડિયા એ સમાજનો અરીસો છે અને અરીસો જ જો સત્ય નહીં બતાડે તો શું થાય ? અંતે તો જે વાત છુપાવવામાં આવતી હોય તે જ ન્યૂઝ હોય, વર્તમાન સમયમાં ડીજિટલ મીડિયા પણ ઘણું વિકસ્યું છે જ્યાં સારા, ખરાબ, સાચા કે ખોટા સમાચારો ઘણા આવતા હોય છે. અત્યારના ‘નેટ વર્લ્ડ’માં ઘણી બધી ઘટનાઓ કે વાતોને લઇને જે સમાચારો ફેલાતા હોય છે તેમાં કુદરતી આફત કે માનવ સર્જીત વિષય ઉપર જ્યારે પ્રેસ પ્રસિદ્ધિ કરતા હોય ત્યારે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તે માટેની ચોક્કસાઈ રાખવી પ્રેસ/મીડિયા માટે અત્યંત આવશ્યક બની જાય છે.

    –મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થતો નથી.

    November 15, 2025
    લેખ

    તંત્રી લેખ…અણધાર્યા પરિણામો, બિહારમાં એનડીએનો ઐતિહાસિક વિજય

    November 15, 2025
    લેખ

    ૨૦૨૫ના વિસ્ફોટો વધુ આયોજિત, ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને “વ્હાઇટ-કોલર ટેરર ​​નેટવર્ક

    November 15, 2025
    લેખ

    લાલ કિલ્લો વિસ્ફોટ-ભારતની રાજધાનીમાં આતંકવાદી વ્યૂહરચનાનો એક નવો ચહેરો

    November 15, 2025
    લેખ

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    November 15, 2025
    લેખ

    તંત્રી લેખ…ગુનેગારોને સજા મળવી જોઈએ

    November 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થતો નથી.

    November 15, 2025

    તંત્રી લેખ…અણધાર્યા પરિણામો, બિહારમાં એનડીએનો ઐતિહાસિક વિજય

    November 15, 2025

    ૨૦૨૫ના વિસ્ફોટો વધુ આયોજિત, ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને “વ્હાઇટ-કોલર ટેરર ​​નેટવર્ક

    November 15, 2025

    લાલ કિલ્લો વિસ્ફોટ-ભારતની રાજધાનીમાં આતંકવાદી વ્યૂહરચનાનો એક નવો ચહેરો

    November 15, 2025

    શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

    November 15, 2025

    16 નવેમ્બર નું પંચાંગ

    November 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થતો નથી.

    November 15, 2025

    તંત્રી લેખ…અણધાર્યા પરિણામો, બિહારમાં એનડીએનો ઐતિહાસિક વિજય

    November 15, 2025

    ૨૦૨૫ના વિસ્ફોટો વધુ આયોજિત, ટેકનોલોજીકલ રીતે અદ્યતન અને “વ્હાઇટ-કોલર ટેરર ​​નેટવર્ક

    November 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.