Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ

    August 6, 2025

    Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

    August 6, 2025

    Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ
    • Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
    • Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા
    • Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ
    • Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો
    • Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી
    • Kotdasangani ની હડમતાળા જી.આઇ.ડી.સી.માં જૂની દિવાલ પડતા શ્રમિકનું મોત
    • Gondal સ્થાનકવાસી જૈન સંઘની કમિટીના ચાર સદસ્યોના રાજીનામા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistan નો પહેલગામના આતંકી હુમલામાં સંડોવણીનો ઈનકાર
    આંતરરાષ્ટ્રીય

    Pakistan નો પહેલગામના આતંકી હુમલામાં સંડોવણીનો ઈનકાર

    Vikram RavalBy Vikram RavalApril 26, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દારે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના ભારતના કોઈ પણ દુઃસાહસનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે

    Islamabad, તા.૨૬

    પહેલગામમાં થયેલાં અમાનવીય આતંકી હુમલાંને પાકિસ્તાન સાથે સાંકળવાના ભારતના પ્રયાસોને પાકિસ્તાની સેનેટે એક પ્રસ્તાવ પસાર કરી ફગાવી દીધાં છે.  પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહે ભારતના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યાં છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દારે આ પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. પ્રસ્તાવમાં જણાવ્યાં અનુસાર, જળ આતંકવાદ અથવા સૈન્ય હુમલાં સહિતના કોઈ પણ પ્રકારના હુમલા સામે પાકિસ્તાન તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. પ્રસ્તાવમાં પહેલગામ હુમલાને પાકિસ્તાન સાથે જોડવાના તમામ પ્રયાસોને ફગાવી દેતાં જણાવાયું છે કે, નિર્દોષ નાગરિકોની હત્યા પાકિસ્તાનના મૂલ્યોની વિરુદ્ધ છે. ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની છબિ ખરડવા માટે ચલાવી રહેલા દુષ્પ્રચારની ટીકા કરતાં તેમાં જણાવાયું છે કે, રાજકીય ઉદ્દેશ્યો પાર પાડવા માટે ત્રાસવાદના મુદ્દાને જાણી જોઈને ચગાવાય છે. ઠરાવમાં સિંધુ નદીના જળને રોકવાના ભારતના નિર્ણયની પણ ટીકા કરી તેને યુદ્ધ સમાન ગણાવ્યું છે.દારે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના ભારતના કોઈ પણ દુઃસાહસનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. પાકિસ્તાન આવી કોઈ પણ હરકતનો વળતો મજબૂત જવાબ આપશે. દિવસ દરમિયાન દારે ગૃહને માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય દ્વારા ૨૬ દેશોના રાજદૂતોને પ્રદેશની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

    denies involvement Pahalgam Terror Attack Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    70 કરોડને પાર UPI ટ્રાન્જેકશન : મફત સેવા પર ઉઠ્યા સવાલો

    August 6, 2025
    રાષ્ટ્રીય

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025
    મુખ્ય સમાચાર

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025
    ગુજરાત

    ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ

    August 6, 2025

    Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

    August 6, 2025

    Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા

    August 6, 2025

    Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ

    August 6, 2025

    Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો

    August 6, 2025

    Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ

    August 6, 2025

    Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

    August 6, 2025

    Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.