Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે
    • બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો
    • ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે
    • India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત
    • તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ
    • 15 ઓક્ટોબર નું પંચાંગ
    • 15 ઓક્ટોબર નું રાશિફળ
    • Saiyaraaએકટ્રેસ અનિત પડ્ડાનું પહેલું રેમ્પ વોક કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Porbandar: હિરલબા જાડેજા-તેના સાગરીતો સામે પોલીસે 3000 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું
    સૌરાષ્ટ્ર

    Porbandar: હિરલબા જાડેજા-તેના સાગરીતો સામે પોલીસે 3000 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Porbandar, તા.22
    પોરબંદર માં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ક્રાઈમ ની અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે 3000 પાના નું ચાર્જશીટ કોર્ટ માં રજુ કર્યું છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

    પોરબંદર  સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગત મે માસમાં હિરલબા જાડેજા તથા તેના સાગરીતો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોંનગેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાયવર રાજુ મેર તથા અન્ય લોકો સામે  પૂર્વ આયોજિત કાવતરુ રચી હિરલબા જાડેજાના નિવાસસ્થાને બેન્કના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા જયેશ ઢાકેચા, કમલેશ દાસા જેવા આ બાબતથી અજાણ માણસોના કપટપૂર્વક બેન્ક ખાતા ખોલાવી કુલ પાંચ ખાતામાં અલગ -અલગ રાજ્યોના સાયબર ક્રાઈમનો ભોગ બનનાર લોકોના છેતરપીંડીથી રૂપિયા મેળવવા મામલે તથા  ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

    જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી આઈ એસ.આર. ચૌધરીએ એ ઉંડાણ પુર્વકની તપાસ કરી  આરોપીઓ વિરૂધ્ધ આશરે 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી  કોર્ટમાં સબમિટ કરી છે જેમાં હિરલબા, હિતેષ ભીમાભાઈ ઓડેદરા,અજય ઉર્ફે ઘોઘો મનસુખભાઇ ચૌહાણ અને મુંબઈ ના સચિન કનકરાય મહેતા ની ધરપકડ કરી જેલહવાલે કરાયા હોવાનું જાહેર કરાયું છે જયારે  હજુ પણ આ ગુન્હા માં  પાર્થ મહેન્દ્રભાઇ સોંગેલા,મોહન રણછોડભાઈ વાજા રાજુ બાલુભાઇ પરમાર,નૈતિક પરેશભાઇ માવાણી  અને દુબઈ ના બે શખ્સો  રોજરભાઈ અને આશુભાઈ  ફરાર હોવાનું જાહેર કરાયું છે..

    આરોપીઓએ પુર્વયોજીત કાવતરુ રચિ સાયબર ફ્રોડનુ રેકેટ ચલાવવા માટે અને અન્ય ગેરકાયદેસર રીતે નાણા મેળવવા માટે અલગ-અલગ બેંકોમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે પોરબંદર જીલ્લામાં ડાયનેમિક એન્ટરપ્રાઈઝ, ક્લોથેક્સ એન્ટરપ્રાઈઝ,એ એમ ઓ એન્ટરપ્રાઈઝ,પાર્ટ વેર ,એમ વી એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીઓ ઉભી કરી હતી આ જ રીતે આરોપીઓ દ્વારા જુનાગઢ ખાતે પણ બોગસ પેઢીઓ ઉભી કરી હતી.

    જે મામલે ત્યાં પણ સાયબર ક્રાઈમ હેઠળ પોલીસ ફરિયાદ કરાઈ હતી ત્યાર બાદ હવે જામનગર  જીલ્લા ખાતે પણ બોગસ પેઢીઓ ઉભી કરી આ પેઢીઓના બેંક ખાતાઓમાં ભારત દેશના અલગ-અલગ રાજયોમાંથી સાયબર ફ્રોડના નાણા મેળવ્યા હોવાનું ખુલ્યું છે .

    ત્યારે જામનગર ખાતે પણ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે આરોપીઓ એ પોરબંદર જીલ્લામાં ઉભી કરેલ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટસમાં આશરે એકસો ત્રેસઠ કરોડ જેટલી રકમ મેળવી હોવાનું અને તેમાં કૂલ-130 જેટલી સાયબર કંપ્લેઇન નોંધાયેલ  હોવાનું ખુલ્યું છે અને આરોપીઓએ દેશ  ભરમાં સાયબર ફ્રોડનુ રેકેટ ચલાવી ગુન્હો કર્યો હોવાનું સામે આવ્યું  છે.

    Porbandar Porbandar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Madhavpur માં ઠેર-ઠેર સ્થળે વીજ પાવર ચોરી : પીજીવીસીએલ તંત્ર નિંદ્રાધીન

    October 14, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી

    October 14, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh કેશોદમાં આપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

    October 14, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh બોલેરો હડફેટે બાઈક સવાર વૃધ્ધનું મોત

    October 14, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh નીચલા દાતારમાં બંધ મકાનનું તાળુ તોડી રૂા.35 હજારની મત્તાની ચોરી

    October 14, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોરીના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ ટીમ

    October 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025

    15 ઓક્ટોબર નું પંચાંગ

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.