Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન
    • આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ
    • Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 05 નવેમ્બર નું પંચાંગ
    • 05 નવેમ્બર નું રાશિફળ
    • Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા
    • New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સદભાવના દિવસ પર વિપક્ષ નેતા Rahul Gandhi એ તેમના પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
    રાષ્ટ્રીય

    સદભાવના દિવસ પર વિપક્ષ નેતા Rahul Gandhi એ તેમના પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨૦

    સદભાવના દિવસે રાહુલ ગાંધીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૯મી જન્મજયંતિ છે. રાજીવ ગાંધીની જન્મજ્યંતિની યાદમાં દેશમાં દર વર્ષે સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૨ માં, રાજીવ ગાંધીના મૃત્યુના એક વર્ષ પછી, કોંગ્રેસે રાજીવ ગાંધીની યાદમાં ૨૦ ઓગસ્ટની સદભાવના દિવસ (ગુડ વિલ ડે)ની ઉજવણી જાહેરાત કરી હતી. રાજીવ ગાંધી ૪૦ વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા અને તેના પછી માંડ સાત વર્ષ જીવ્યા. જો તેઓ લાંબું જીવ્યા હોત તો તેઓ તેમના પ્રથમ કાર્યકાળ કરતાં પણ વધુ સફળ વડા પ્રધાન બન્યા હોત તેવું લોકોનું માનવું છે.

    સદભાવના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, શ્રી જયરામ રમેશ અને કે.સી વેણુગોપાલ સહિતના નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

    મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે આજે દેશ ગુડવિલ ડે મનાવી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ભારતના મહાન સપૂત હતા. તેમણે કરોડો ભારતીયોમાં આશાનું કિરણ જગાવ્યું અને તેમના અભૂતપૂર્વ યોગદાનથી ભારતને ૨૧મી સદીમાં લઈ ગયા.આ ઉપરાંત કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલિ આપી હતી

    રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા. તેઓ ૪૦ વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ તેમના દાદા હતા. તેમની માતા ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. તેઓ ૧૯૮૪-૮૯ સુધી વડાપ્રધાન રહ્યા.

    રાજીવ ગાંધી ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ભારતના વડાપ્રધાન હતા. તેઓ દેશના આધુનિકીકરણ અને સામાજિક ન્યાયની ચિંતાઓનો સામનો કરવાના તેમના પ્રયત્નો માટે પ્રખ્યાત છે. તેમના વહીવટ હેઠળ શાંતિ, શિક્ષણ અને ટેક્નોલોજી સુધારવા માટેની પહેલો અમલમાં મૂકવામાં આવી હતી. રાજીવ ગાંધીએ ઘણા અવરોધો પાર કર્યા, પરંતુ સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપવાના તેમના સમર્પણની લાંબા ગાળાની અસર રહી. સદભાવના દિવસની સ્થાપના તેમની દ્રષ્ટિને માન આપવા અને લોકોને તેમના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરણા આપવા માટે કરવામાં આવી હતી.

    વાસ્તવમાં, રાજીવ ગાંધી ઓગસ્ટ, ૧૯૮૧માં સંસદના સભ્ય બન્યા હતા પરંતુ તેમણે આ માળખાના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એશિયન ગેમ્સ દરમિયાન કલર ટેલિવિઝન પણ ભારતમાં આવ્યું અને રાજીવ ગાંધીના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીવી ઝડપથી ફેલાયું. તેઓ  તેમના કાર્યકાળ દરમિયાન ૧૯૮૬ માં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી, રેલ્વે આરક્ષણ કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યું હતું અને મતદાનની ઉંમર ૨૧ થી ઘટાડીને ૧૮ કરવામાં આવી હતી. તેમણે ૧૯૮૫ માં પક્ષપલટા વિરોધી અધિનિયમને આગળ ધપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    fatherRajiv Gandhi Goodwill Day paid tribute Rahul-Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Punjab-Haryana માં વરસાદની આગાહી: પહાડી રાજયોમાં બરફ વર્ષા,ઠંડી વધશે

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ITએ Vodafone સામેનો રૂા.8500 કરોડનો કેસ પડતો મુકયો : સુપ્રીમે પણ રાહત આપી

    November 4, 2025
    રાષ્ટ્રીય

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફરી કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે ટકકર : સરકાર મારી બેન્ચથી બચવા માંગે છે : CJI

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફલાઇટના 48 કલાક પહેલા વિમાની મુસાફરી કોઇ જાતના ચાર્જ વગર ટીકીટ કેન્સલ કરાવી શકશે

    November 4, 2025
    રાષ્ટ્રીય

    Tariff-પ્રતિબંધ ઇફેક્ટ: રશિયાથી ક્રૂડ આયાત ઘટી, અમેરિકાથી વધી

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 4, 2025

    05 નવેમ્બર નું પંચાંગ

    November 4, 2025

    05 નવેમ્બર નું રાશિફળ

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.