Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot હત્યાની કોશિશની કલમ હટશે તો આમરણાંત ઉપવાસ પર : Jayanti Sardhara
    રાજકોટ

    Rajkot હત્યાની કોશિશની કલમ હટશે તો આમરણાંત ઉપવાસ પર : Jayanti Sardhara

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.02

    સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર ગત સપ્તાહે પીઆઈ સંજય પાદરિયાએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે મામલામાં પોલીસે પહેલા બીએનએસની કલમ 109(હત્યાની કોશિશ) હેઠળ પીઆઈ પાદરીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પણ પાછળથી પોલીસે કલમ 109 હટાવી લેવા કોર્ટ સમક્ષ લેખિત રજુઆત કરી હતી. જેની સામે જયંતિ સરધારાએ વડાપ્રધાન, ગૃહમંત્રી, સુપ્રીમ કોર્ટને લેખિત અરજી કરી આ મામલે યોગ્ય કરવા ગુહાર લગાવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, જયંતિ સરધારાએ જણાવ્યું છે કે, મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોશો છે પરંતુ જો કલમ 109 હટાવી લેવામાં આવશે તો હું આમરણાંત ઉપવાસ પર ઉતરી જઈશ. 

    જયંતિ સરધારા પર થયેલા હુમલાની ઘટનામાં અગાઉ તાલુકા પોલીસ મથકમાં બીએનએસની કલમ 109(હત્યાની કોશિશ) હેઠળ પીઆઈ સંજય પાદરીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તું સરદારધામમાંથી રાજીનામુ આપી દે નહીંતર તને પતાવી દેવાનો છે, નરેશભાઈ પટેલે મને તારો હવાલો આપ્યો છે તેમ કહી પાદરીયાએ રિવોલ્વર વડે હુમલો કર્યાનું જયંતિ સરધારાએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલામાં નવો વળાંક આવ્યો હતો.

      જેથી જયંતિ સરધારાની ફરિયાદમાં ઉમેરવામાં આવેલી બીએનએસની કલમ 109 રદ્દ કરવા અને નાકમાં ફ્રેક્ચર સહીતની ઇજા હોવાથી કલમ 117(2)નો ઉમેરો કરવા અદાલતને લેખિત અરજી કરવામાં આવી છે. વધુમાં બંગરવાના જણાવ્યા અનુસાર પોલીસની તપાસમાં એવુ સામે આવ્યું છે કે, ટ્રેનિંગ એકેડમીમાંથી પીઆઈ પાદરીયાને કોઈ હથિયાર ઇસ્યુ જ કરવામાં આવ્યું નથી તેમજ સીસીટીવી સહિતના પુરાવા પરથી એવુ સ્પષ્ટ થઇ રહ્યું છે કે, પાદરીયાના હાથમા કોઈ જ હથિયાર હુમલા સમયે હાજર ન હતું. 

    ત્યારે હવે ફરિયાદમાંથી કલમ 109 હટાવી લેવા મામલે જયંતિ સરધારાએ વડાપ્રધાન, ગૃહમંત્રી, સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, રાજ્ય પોલીસવડા, રાજ્યના મુખ્યમંત્રી – ગૃહમંત્રી તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રાર સહીતનાને લેખિત રજુઆત કરવામાં આવી છે. જયંતિ સરધારાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ પોલીસ દ્વારા લેવાયેલા પગલાંમાં તાત્કાલિક હસ્તક્ષેપની જરૂરિયાત છે. 26 નવેમ્બરના રોજ રાજકોટના તાલુકા પોલીસ મથકમાં પીઆઈ સંજય પાદરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકોની રક્ષા કરવાને બદલે પીઆઈ પાદરીયાએ મારી ઉપર હુમલો કરતા ફક્ત મારા જીવને જોખમ જ નહિ પણ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ સર્જાયો છે. 

    Jayanti Sardhara Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આઠેક ગુનામાં સંડોવાયેલ શખ્સને માલવિયાનગર પોલીસે અમદાવાદ જેલમાં ધકેલ્યો

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: અકસ્માતમા મહિલાનું મૃત્યુ નીપજાવનાર મુંજકાના પૂર્વ સરપંચ વિરુદ્ધ ગુનો

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: મેટોડામાં શ્રમજીવી યુવાનનો ગળે ફાંસો ખાય આપઘાત

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: મેટોડા તાવની બીમારીમાં માસુમ બાળકનું મોત

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: પરણીતાએ ઘરઘંકાસ થી કંટાળી ઉદર મારવાની દવા ગટગટાવી

    June 27, 2025
    રાજકોટ

    Rajkot: પત્ની સામે નજર બગાડનાર યુવકને ઠપકો આપતા બેક કર્મચારી પર પરિવારનો હુમલો

    June 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.