Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે
    • બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો
    • ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે
    • India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત
    • તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ
    • 15 ઓક્ટોબર નું પંચાંગ
    • 15 ઓક્ટોબર નું રાશિફળ
    • Saiyaraaએકટ્રેસ અનિત પડ્ડાનું પહેલું રેમ્પ વોક કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»રોહિત ‘કરો યા મરો’ મેચમાં લેશે મોટો નિર્ણય!, Rishabh Pant replaces Shivam Dubey
    ખેલ જગત

    રોહિત ‘કરો યા મરો’ મેચમાં લેશે મોટો નિર્ણય!, Rishabh Pant replaces Shivam Dubey

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Sri Lanka,તા.05

    ભારતીય ટીમે શ્રીલંકાના પ્રવાસમાં T20 સીરિઝ 3-0થી જીત્યાબાદ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ટીમ વનડે સીરિઝમાં ધબડકો કરશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલી વનડેમાં શ્રીલંકાએ આપેલા 231 રનના લક્ષ્યાંકને સરળતાથી મેળવી શકી હોત પરંતુ મેચની છેલ્લી ઓવરમાં ટીમના ખરાબ પ્રદર્શનને કારણે મેચ ટાઈ થઈ હતી. બીજી વનડે મેચમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓ ધરાવતી ભારતીય ટીમ માત્ર 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અને 32 રનથી મેચ હારી ગઈ હતી, જ્યારે મેચ જીતવા માટેનો લક્ષ્ય 241 રનનો હતો.

    શ્રીલંકા સામેની બીજી વનડેમાં એક ખેલાડીને ટીમમાં સ્થાન આપીને ભારતે પોતાના પગમાં કુલ્હાડી મારી લીધી છે. પહેલી વનડેમાં પણ ટીમને સરળતાથી મેચ જીતાડવામાં આ ખેલાડી નિષ્ફળ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા પર હવે સીરિઝ બચાવવાનું દબાણ છે જો ભારતીય ટીમે શ્રીલંકા સામેની વનડે સીરિઝ હારવાથી બચવું હોય તો આ ખેલાડીનું ટીમમાંથી બહાર થવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

    રોહિત આ ખેલાડીને ટીમમાંથી બહાર કરી શકે 

    ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની બીજી વનડેમાં ઓલરાઉન્ડર શિવમ દુબેને ટીમમાં સ્થાન આપીને બહુ મોટી ભૂલ કરી છે. હવે ત્રીજી વનડેમાં શીવમની જગ્યાએ રિષભ પંતને ટીમમાં સ્થાન મળી શકે છે. ઋષભ પંત શ્રીલંકાના સ્પિનરોને શિવમ દુબે કરતા વધુ સારી રીતે રમી શકે છે. શિવમે શ્રીલંકા સામેની બીજી વનડેમાં 4 બોલ રમીને ઝીરોના અંગત સ્કોર સાથે આઉટ થયો હતો. બોલિંગમાં પણ શિવમ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેણે 2 ઓવરમાં 10 રન આપીને કોઈ પણ વિકેટ લીધી ન હતી. શિવમ દુબે હજુ સુધી શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં હાર્દિક પંડ્યાની ખાલીપો ભરી શક્યો નથી.

    પહેલી વનડેમાં પણ ધબડકો કર્યો હતો

    શિવમ દુબેએ શ્રીલંકા સામેની પહેલી વનડેમાં પણ ધબડકો કર્યો હતો. તે મેચમાં ભારતને છેલ્લા 15 બોલમાં 1 રનની જરૂર હતી. શિવમ દુબે અને મોહમ્મદ સિરાજ ક્રીઝ પર હતા અને 2 વિકેટ હાથમાં હોવા છતાં, શિવમ દુબેએ 48મી ઓવરના ચોથા બોલે ઉતાવળ કરી અને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જો શિવમ દુબેએ થોડી ધીરજ બતાવી હોત તો મેચ ટાઈ ન થઈ હોત. એક રીતે ભારત આ મેચ હારી જ ગયું હતું.

    રિષભ પંતને શિવમ દુબેની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે

    રોહિત શર્મા શ્રીલંકા સામેની પહેલી બે વનડેમાં શિવમ દુબેના ખરાબ પ્રદર્શનને લીધે આગામી મેચમાં તેને ટીમમાંથી પડતો મૂકી શકે છે. ત્રીજી વનડે મેચમાં રિષભ પંતને શિવમ દુબેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ભારત આગામી વનડે મેચ શ્રીલંકા સામે બુધવારે, 7 ઓગસ્ટે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમ ત્રણ મેચની વનડે સીરિઝમાં 0-1થી પાછળ છે. આવ સ્થિતિમાં ટીમે સીરિઝને 1-1થી ડ્રો કરવા માટે કોઈપણ ભોગે ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ જીતવી પડશે.

    Huge-Mistake india-vs-sri-lanka Indian-team Shivam-Dubey Sri-Lanka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Indian Team નાં કોચ ગંભીરના જન્મ દિવસે જીતરૂપી ગીફટ

    October 14, 2025
    ખેલ જગત

    West Indies નો વ્હાઈટ વોશ : બીજા ટેસ્ટમાં ભારતનો સાત વિકેટે વિજય

    October 14, 2025
    ખેલ જગત

    ભારત-પાકિસ્તાન હોકી મેચ પહેલા PHF ની ચેતવણી,ખેલાડીઓ `No Handshake’નું અનુસરણ કરશે

    October 14, 2025
    ખેલ જગત

    Shubman Gill ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો

    October 13, 2025
    ખેલ જગત

    Captain Shubman Gill સાત ટેસ્ટમાં પહેલી વાર ટોસ જીત્યો

    October 10, 2025
    ખેલ જગત

    Cummins and Head કરોડોની આઇપીએલ ઓફરો નકારી.તેઓ ઓસ્ટ્રેલિયા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

    October 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025

    15 ઓક્ટોબર નું પંચાંગ

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.