Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shanta Paul એક બાંગ્લાદેશી મોડેલની પોલીસે ધરપકડ કરી

    August 2, 2025

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા BJP રાજ્યસભામાં ૧૦૦ પાર પહોંચી સાંસદોની સંખ્યા

    August 2, 2025

    દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shanta Paul એક બાંગ્લાદેશી મોડેલની પોલીસે ધરપકડ કરી
    • ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા BJP રાજ્યસભામાં ૧૦૦ પાર પહોંચી સાંસદોની સંખ્યા
    • દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત
    • મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો : PM
    • MCX વિક્લીમાર્કેટરિપોર્ટ
    • Indian stock market માં ઉછાળે વેચવાલી યથાવત્‌…!!!
    • માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત
    • જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગ અંગે મનમોહન સરકારને ચેતવી હતી, Sharad Pawar
    રાષ્ટ્રીય

    મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગ અંગે મનમોહન સરકારને ચેતવી હતી, Sharad Pawar

    Vikram RavalBy Vikram RavalMay 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.19

    નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે યુપીએ સરકારને મની લોન્ડરિંગ કાયદાનો સંભવિત દુરૂપયોગ થવાની પહેલાંથી જ અગમચેતી આપી હોવાનો મોટો ખુલાસો કર્યો છે. શરદ પવારની આ ચેતવણીને યુપીએ સરકારે નજરઅંદાજ કરી હતી. જેનો આજે વર્તમાન સરકાર દ્વારા મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો હોવાનો દાવો પણ પવારે કર્યો છે.

    પવારે જણાવ્યું કે, તે સમયે હું યુપીએ સરકારમાં મંત્રી હતો. ત્યારે તે સમયના નાણા મંત્રી પી. ચિદમ્બરમ પીએમએલએમાં સંશોધનનો પ્રસ્તાવ લાવ્યા હતાં. મેં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની મુલાકાત કરી તેમને ચેતવ્યા હતાં કે, આ કાયદાનો ભવિષ્યમાં દુરૂપયોગ થઈ શકે છે.

    શરદ પવારે આરોપ લગાવ્યો કે, 2014 બાદ ભાજપ સરકારે આ કાયદાનો આધાર લઈ ચિદમ્બરમ સહિત અનેક વિપક્ષના નેતાઓને ખોટા કેસમાં જેલ મોકલ્યા. સંજય રાઉત અને અનિલ દેશમુખ પણ આ કાયદાનો ભોગ બન્યા હતાં.સંજય રાઉતે પોતાના આ પુસ્તકમાં 101 દિવસનો કારાવાસનો અનુભવ લખ્યો છે. આ પુસ્તકની ગીતકાર જાવેદ અખ્તરે પ્રશંસા કરતાં કહ્યું છે કે, તેઓ જેલની આકરી સજા સામે પણ ઝૂક્યા નહીં. જ્યારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કેન્દ્ર સરકારની તાનાશાહી નીતિઓએ ભારત જેવા સ્વર્ગને નરક બનાવી દીધુ છે.

    પવારે આગળ જણાવ્યું કે, યુપીએના કાર્યકાળમાં નવ નેતાઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી. પરંતુ કોઈની ધરપકડ થઈ ન હતી. એનડીએ સરકારના શાસનમાં અત્યારસુધી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, આરજેડી, ટીએમસી સહિત અન્ય રાજકીય પક્ષોના 19 નેતાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.

    શરદ પવારે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ (નરક મેં સ્વર્ગ)ના વિમોચન પર આ નિવેદન આપ્યું હતું કે, વર્તમાન ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આ કાયદાનો ઉપયોગ કરી વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ બનાવ્યા છે. મેં યુપીએ સરકારને આ કાયદાનો દુરૂપયોગ થવાની ચેતવણી આપી હતી.

    Manmohan government Money Laundering Act Sharad Pawar warned
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા BJP રાજ્યસભામાં ૧૦૦ પાર પહોંચી સાંસદોની સંખ્યા

    August 2, 2025
    રાષ્ટ્રીય

    દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત

    August 2, 2025
    મુખ્ય સમાચાર

    મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો : PM

    August 2, 2025
    રાષ્ટ્રીય

    ભારતના હિતો મુજબ જ નિર્ણય થશે : ટેરિફ મુદ્દે મોદીનો સ્પષ્ટ જવાબ

    August 2, 2025
    રાષ્ટ્રીય

    EDએ અંબાણીને ૫ ઓગસ્ટે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે

    August 1, 2025
    રાષ્ટ્રીય

    સ્વતંત્રતા દિવસ ૨૦૨૫; PM Modiએ લાલ કિલ્લા પરના તેમના ભાષણ માટે જનતા પાસેથી સલાહ માંગી

    August 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shanta Paul એક બાંગ્લાદેશી મોડેલની પોલીસે ધરપકડ કરી

    August 2, 2025

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા BJP રાજ્યસભામાં ૧૦૦ પાર પહોંચી સાંસદોની સંખ્યા

    August 2, 2025

    દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત

    August 2, 2025

    મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો : PM

    August 2, 2025

    MCX વિક્લીમાર્કેટરિપોર્ટ

    August 2, 2025

    Indian stock market માં ઉછાળે વેચવાલી યથાવત્‌…!!!

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shanta Paul એક બાંગ્લાદેશી મોડેલની પોલીસે ધરપકડ કરી

    August 2, 2025

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા BJP રાજ્યસભામાં ૧૦૦ પાર પહોંચી સાંસદોની સંખ્યા

    August 2, 2025

    દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.