Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ની દીકરી દેવયાનીબાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

    August 11, 2025

    Junagadh:આજે દેશભક્તિના માહોલમાં રંગાયું : તિરંગા યાત્રાનો માર્ગ ભારત માતાકી જયના નાદ સાથે ગુંજી ઉઠયો

    August 11, 2025

    Upleta: માતાને માર માર્યા બાદ ભાઈ પર બહેન-પિતાનો હુમલો

    August 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ની દીકરી દેવયાનીબાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો
    • Junagadh:આજે દેશભક્તિના માહોલમાં રંગાયું : તિરંગા યાત્રાનો માર્ગ ભારત માતાકી જયના નાદ સાથે ગુંજી ઉઠયો
    • Upleta: માતાને માર માર્યા બાદ ભાઈ પર બહેન-પિતાનો હુમલો
    • Rajkot: મેટોડા જીઆઈડીસીની કંપનીના સુપરવાઈઝરે મહિલાની છેડતી કરી
    • Rajkot, Morbi, Surendranagarના મંદિરોમાં લૂંટ આચરતી ગેંગ ઝડપાઈ
    • Rajkot: જન્માષ્ટમી પૂર્વે જુગારના પાટલા મંડાયા : નવ દરોડામાં પાંચ મહિલા સહીત 61 ઝબ્બે
    • Rajkot: બે ચોરાઉ બાઈક સાથે કિશોર ઝડપાયો
    • Khambhaliyaના વડત્રા અને ગોવિંદ તળાવ પાસે જુગારના દરોડા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»શિવજીનું ત્રિનેત્ર – ભ્રમિત દુનિયામાં જ્ઞાનનો પ્રકાશ
    લેખ

    શિવજીનું ત્રિનેત્ર – ભ્રમિત દુનિયામાં જ્ઞાનનો પ્રકાશ

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તે જાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત છે. આપણી બે આંખોથી આપણે બાહ્ય જગતને જોઈએ છીએ, પરંતુ ત્રીજી આંખથી વ્યક્તિ પોતાના આંતરિક જગતને જોઈ શકે છે, જ્યાં શાંતિ અને સત્યનો વાસ છે. શિવપુરાણમાં શિવજીની ત્રીજી આંખને જ્ઞાનના પ્રતીક તરીકે દર્શાવવામાં આવી છે. તે ફક્ત ક્રોધ કે સંહાર માટે જ નહીં, પરંતુ અધર્મ અને અજ્ઞાનતાનો નાશ કરવા માટે ખૂલે છે. જ્યારે પણ કોઈ ભ્રમ, અસત્ય કે અન્યાય સૃષ્ટિમાં ફેલાય છે, ત્યારે શિવજીની ત્રીજી આંખ સત્યનું દર્શન કરાવે છે અને અંધકારનો નાશ કરે છે. શિવજીનું ત્રીજું નેત્ર તેમના જ્ઞાન અને તપની શક્તિનું પ્રતીક પણ છે જે બાહ્ય દેખાવાથી જઈને વાસ્તવિક્તાને ઓળખે છે. 21મી સદીમાં શિવ ઋષિઓ અને દેવો પણ શિવજીની આ દિવ્ય દૃષ્ટિને પ્રણામ કરે છે, કારણ કે તે ત્રણેય કાળ (ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ)ને જોઈ શકે છે અને સર્વજ્ઞતાનું પ્રતીક છે. આજના યુગમાં, જ્યાં માહિતીના અતિરેક અને ભ્રમજાળથી ભરેલો છે. ફેક ન્યૂઝ, ઓનલાઈન છેતરપિંડી અને ભ્રામક જાહેરાતો સત્યને છુપાવી દે છે. લોકો બાહ્ય દેખાડા અને સોશિયલ મીડિયા વાસ્તવિકતામાં અટવાઈ જાય છે. આવા સમયે, શિવજીની ત્રીજી આંખ આપણને વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ આપે છે. ત્રીજી આંખ એ ચેતનાનો દ્વાર છે. તે આપણને શીખવે છે કે સાચું જ્ઞાન બહારથી નહીં પણ અંદરથી પ્રાપ્ત થાય છે. ધ્યાન, મૌન અને સમજદારીપૂર્વક જીવન જીવવું એ જ ત્રીજી આંખ ખોલવાનો માર્ગ છે. શિવજી શીખવે છે કે, જ્યારે ભક્ત નિર્ભય થઈને અંતરમનમાં જુએ છે, ત્યાંથી સત્યની શરૂઆત થાય છે. અજ્ઞાનનો અંધકાર દૂર કરી, જ્ઞાનના પ્રકાશનો ઉદય થાય છે. આ પવિત્ર શ્રાવણ મહિનામાં આંતરિક જ્ઞાનચક્ષુ કેળવીને આ ભ્રમિત દુનિયામાં સત્યનો પ્રકાશ આપણી અંદર ઉજાસ થાય તેવો પ્રયત્ન કરીએ.

    –        મિત્તલ ખેતાણી(મો.98242 21999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part

    August 11, 2025
    લેખ

    12 ઓગસ્ટ, “વિશ્વ યુવા દિવસ”

    August 11, 2025
    લેખ

    તંત્રી લેખ…સૌથી ઝડપી અર્થતંત્ર

    August 11, 2025
    લેખ

    America And India વચ્ચે ટક્કર થઈ-ચીન અને ભારત નજીક આવ્યા

    August 11, 2025
    લેખ

    Trump નો ભારત પર ટેરિફ હુમલો-ભારતે નમવાનો ઇનકાર કર્યો

    August 11, 2025
    ધાર્મિક

    કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ

    August 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot ની દીકરી દેવયાનીબાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

    August 11, 2025

    Junagadh:આજે દેશભક્તિના માહોલમાં રંગાયું : તિરંગા યાત્રાનો માર્ગ ભારત માતાકી જયના નાદ સાથે ગુંજી ઉઠયો

    August 11, 2025

    Upleta: માતાને માર માર્યા બાદ ભાઈ પર બહેન-પિતાનો હુમલો

    August 11, 2025

    Rajkot: મેટોડા જીઆઈડીસીની કંપનીના સુપરવાઈઝરે મહિલાની છેડતી કરી

    August 11, 2025

    Rajkot, Morbi, Surendranagarના મંદિરોમાં લૂંટ આચરતી ગેંગ ઝડપાઈ

    August 11, 2025

    Rajkot: જન્માષ્ટમી પૂર્વે જુગારના પાટલા મંડાયા : નવ દરોડામાં પાંચ મહિલા સહીત 61 ઝબ્બે

    August 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ની દીકરી દેવયાનીબાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

    August 11, 2025

    Junagadh:આજે દેશભક્તિના માહોલમાં રંગાયું : તિરંગા યાત્રાનો માર્ગ ભારત માતાકી જયના નાદ સાથે ગુંજી ઉઠયો

    August 11, 2025

    Upleta: માતાને માર માર્યા બાદ ભાઈ પર બહેન-પિતાનો હુમલો

    August 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.