Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા

    August 23, 2025

    ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ

    August 23, 2025

    ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો

    August 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા
    • ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ
    • ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો
    • Govinda ની પત્ની સુનીતાએ છૂટાછેડા માટે કર્યો કેસ
    • ગોપી બહૂ ફેમ Jia Manek and Varun Jain કર્યા લગ્ન
    • Meghaninagar માં ૮ લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો
    • આગામી પાંચ દિવસ Gujarat માટે ભારે,બંદરો પર લાગ્યા ૩ નંબરના સિગ્નલ
    • Surat:કાળા બજારીયાઓના કારણે ગુજરાતમાં યુરિયા ખાતરની અછત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Sri Kashtabhanjan દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર
    ધાર્મિક

    Sri Kashtabhanjan દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Salangpur,તા.22
    શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે  સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 22-08-2025ને શુક્રવારના રોજ  દિવ્ય  વાઘા પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તથા ફુગ્ગાઓનુ શુશોભન કરાયું હતું.

    આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં હિંડોળા કરવામાં  આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

    શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યુ કે, આજે શ્રાવણ મહિના નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસને 250 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે.

    તો હનુમાનજીને આજે વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનતે સાત કારીગરો દ્વારા બનાવવામાં આવેલા વાઘા પહેરાવ્યા છે. આ વાઘામાં જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સવારે 8થી 10 વાગ્યા સુધી દાદાનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 કિલો ફુલનો દાદા પર અભિષેક કરવામાં આવશે. તો આજે હનુમાનજીને 251 કિલો અલગ-અલગ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવશે.

    Botad Botad NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    આગામી પાંચ દિવસ Gujarat માટે ભારે,બંદરો પર લાગ્યા ૩ નંબરના સિગ્નલ

    August 23, 2025
    સૌરાષ્ટ્ર

    Jafrabad ના દરિયાના ૩૦ નોટિકલ માઈલ દૂરથી ગુમ થયેલા બે માછીમારોના મૃતદેહ મળી આવ્યાં

    August 23, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ અને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫

    August 23, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur: બાવા પીપળીયા ગામની સીમમાંથી 65 700 નો દારૂ પકડાયો

    August 23, 2025
    સૌરાષ્ટ્ર

    Chotila: નાની મોલડી ગામે મકાનમાંથી રૂપિયા 10.02 લાખનો દારૂ પકડાયો

    August 23, 2025
    ધાર્મિક

    શિવલિંગ ઉપર શંખથી કેમ જળ ચઢાવવામાં આવતું નથી?

    August 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા

    August 23, 2025

    ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ

    August 23, 2025

    ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો

    August 23, 2025

    Govinda ની પત્ની સુનીતાએ છૂટાછેડા માટે કર્યો કેસ

    August 23, 2025

    ગોપી બહૂ ફેમ Jia Manek and Varun Jain કર્યા લગ્ન

    August 23, 2025

    Meghaninagar માં ૮ લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો

    August 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ajay Devgn કન્નડ ફિલ્મમાં ધમાલ મચાવે તેવી શક્યતા

    August 23, 2025

    ૨૫ વર્ષ બાદ Tulsi-Mihir આઈકોનિક સીન કર્યો રીક્રિએટ

    August 23, 2025

    ૪૦૦ કરોડની War-2એ દુનિયામાં કર્યો ધમાકો

    August 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.