Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે

    November 1, 2025

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025

    તંત્રી લેખ…મેનિફેસ્ટો હવે લોકપ્રિય વચનોનો સમૂહ બની ગયા છે

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે
    • જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે
    • તંત્રી લેખ…મેનિફેસ્ટો હવે લોકપ્રિય વચનોનો સમૂહ બની ગયા છે
    • આત્મમંથનથી આત્મોન્નિતિ તરફ ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ
    • High Court નો ચુકાદો:વૃદ્ધ સાસરિયાઓ સાથે દુર્વ્યવહાર, ઝઘડો અથવા અવગણના માનસિક ક્રૂરતા ગણવામાં આવશે
    • બચ્ચન પરિવારમાં ચર્ચા થાય, ઝઘડો ક્યારેય નહીં : Navya Nanda
    • Akshay Kumar ની ભાણી સિમર ભાટીયા ‘ઇક્કિસ’માં ડેબ્યુ કરશે
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalNovember 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendaranagar, તા.1
    સુરેન્દ્રનગર શહેરમાં અને શહેરની વચ્ચોવચ જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરનું પ્રસ્થાન થયું જેને આજે દ્વિ દશાબ્દી વર્ષ પૂર્ણ થયું તેના ભાગ સ્વરૂપે પરમ પૂજ્ય 108 આચાર્ય મહારાજ શ્રીકોશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભ આગના અને આશીર્વાદ સાથે આજે સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દ્રી દશાવદી મહોત્સવનો આજથી શુભ પ્રારંભ થયો છે.

    ત્યારે અ ની અખંડ ભજન નાનંદી સ્વામી ગુરુ સ્વામી શ્રી પ્રેમજીવનદાસજી ની દિવ્ય પ્રેરણા સાથે આજે સુરેન્દ્રનગર શહેરના આંગણે દ્વિ-દર્શાવદી મહોત્સવ શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દ્રી દશાવદી મહોત્સવ પ્રેરક એવા અં .ની.સ.ગુ. સ્વામી શ્રી પ્રેમજીવનદાસજીનું સમગ્ર સંતમંડળ આ દ્રી દશાવદી મહોત્સવમાં જોડાયું છે.

    જેમાં સાધુ કૃષ્ણ વલ્લભદાસ સાધુ પ્રેમ વલ્લભદાસ સાધુ નિત્ય પ્રકાશદાસ સાધુ શાંતિ પ્રકાશદાસ ગુરુ જોગી સ્વામી સાધુ ભક્તિ સ્વરૂપદાસ સાધુ કૃપાલ વત્સલદાસ ગુરુ પરસોતમ સ્વામી સાધુ ત્યાગ વલ્લભદાસ સાધુ સત્સંગ સાગર દાસ સાધુ સત્ય સ્વરૂપ દાસ સાધુ દિવ્ય જીવનદાસ સહિતના અનેક સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મહોત્સવમાં જોડાયા છે.

    ત્યારે આ દ્વિદશાબ્દિ મહોત્સવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજનના ધર્મ આવ્યું છે ઘનશ્યામ મહારાજના મહાભિષેક નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાધાકૃષ્ણ દેવના યજ્ઞ નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બ્રહ્મ 84 નું પણ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    પરમ પૂજ્ય મહારાજ શ્રી નું પૂજન પરમ પૂજ્ય લાલજી મહારાજની પૂજન વિધિ બ્રહ્માનંદ સભાખંડ તેમજ આદ્રી દશાબ્દિ મહોત્સવમાં વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવી ઠાકોરજીના સાત દિવસ પૂજન સાથે વાઘા નો પણ કાર્યક્રમ 56 ભોગ અન્નકૂટ નો પણ ભવ્ય આયોજન ત્યારે આજે આ યોજાયેલ પોથીયાત્રામાં હાથીજણ ગામ ખાતેથી શ્રીજી સ્વામી પણ સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા હતા આ દ્રી દશાબ્દિ મહોત્સવનું સ્થળ ભારત જીન ખાતે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિભક્તોની ટીમો સત્સંગ મંડળો સત્સંગ મંડળની બહેનો તેમજ બહારગામ થી પધારેલા સત્સંગ મંડળો તેમજ સુરેન્દ્રનગર હરિભક્ત શૈલેન્દ્રસિંહ ઝાલા અરવિંદ મામા કનુ ભગત સહિતના અનેક હરિભક્તો આ કાર્યક્રમમાં સહયોગ આપી અને સફળ બનાવી રહ્યા છે ત્યારે સપ્તાહના જ્ઞાનયજ્ઞ દરમિયાન વક્તાશ્રીઓ સાધુ કૃપા વત્સલ દાસ સાધુ ત્યાગ વલ્લભદાસ સાધુ સંત સત્સંગ સાગર દાસ સહિત વક્તાઓ દ્વારા કથાનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે.

    ત્યારે કથા નો સમય સવારે 8ઃ30 થી 11ઃ30 તેમજ સાંજના ત્રણ 30 થી 3 30 થી છ 30 સુધીનો રાખવામાં આવ્યો છે ત્યારે હરિભક્તોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાધુ કૃષ્ણ વલ્લભદાસજી દ્વારા આમંત્રિત પણ કરાયા હોવાનું હાલ જણાવવામાં આવ્યું છે.

    Surendaranagar Surendaranagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં ભારે વરસાદથી તારાજી

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh : મુકતુપુર ગામ નજીક અજાણ્યા છકડો રીક્ષા હડફેટે શ્રમિક મહિલાનું મોત

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan: ખોટા વારસાઈ આંબાના આધારે પિતા-પુત્રીનું નામ છુપાવી 36 વિઘા જમીન પચાવી પાડી

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan ના વિરનગરમાં યુવાન પર પત્નીના પ્રેમી સહિતના શખ્સોનો હુમલો

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh : સગીરે ભાઇ-ભાભીની હત્યા કરી મૃતદેહ દાટી દીધા,પોલીસે લાશો બહાર કઢાવી

    November 1, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar : પ્રેમલગ્નનું મનદુઃખ રાખી દસાડા ગ્રામ્યમાં દંપતીને માર માર્યો

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે

    November 1, 2025

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025

    તંત્રી લેખ…મેનિફેસ્ટો હવે લોકપ્રિય વચનોનો સમૂહ બની ગયા છે

    November 1, 2025

    આત્મમંથનથી આત્મોન્નિતિ તરફ ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

    November 1, 2025

    High Court નો ચુકાદો:વૃદ્ધ સાસરિયાઓ સાથે દુર્વ્યવહાર, ઝઘડો અથવા અવગણના માનસિક ક્રૂરતા ગણવામાં આવશે

    November 1, 2025

    બચ્ચન પરિવારમાં ચર્ચા થાય, ઝઘડો ક્યારેય નહીં : Navya Nanda

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે

    November 1, 2025

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025

    તંત્રી લેખ…મેનિફેસ્ટો હવે લોકપ્રિય વચનોનો સમૂહ બની ગયા છે

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.