Browsing: Junagadh

Junagadh,તા.28ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી માતાજીના મહંત તનસુખગીરી મોટા પીર બાવા બ્રહ્મલીન થયા બાદ ગાદીનો વિવાદ થતા જેમાં પોલીસની…

Junagadh તા. ૨૭ જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી…

Junagadh તા.૨૭ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ગર્વથી પેન્શન વિભાગ અને પેન્શનર્સ વેલફેર (DoPPW) સાથે તેમના રાષ્ટ્ર વ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ…

Junagadh તા.૨૭ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૯ નવેમ્બર,૨૦૨૪ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.…

Junagadh તા.27જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચનાથી ચોરી-ઘરફોડ ઉપરાંત અનડીટેકટ ચોરીમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને…

Junagadh,તા.૨૬ જુનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરનાં ગાદીનો વિવાદ સતત વધી રહ્યો છે. ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુનાં આક્ષેપો…

Junagadhતા.૨૩ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે જુનાગઢના સોની વેપારીએ ગ્રાહકના ૮,૦૦૦,૦૦થી વધુના દાગીના પેઢીમાં રાખી…

Junagadhતા.૨૩ જુનાગઢ ગીરનાર પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિવાદોનો મધપુડો દિવસે ને દિવસે છંછડાય રહ્યો છે.…