Browsing: Mahakumbh 2025

Prayagraj,તા.20 મહાકુંભમાં નાગા સાધુઓની દીક્ષાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જૂના અખાડાએ સેકટર નં.21માં શનિવારે 800 નાગા સાધુઓને ધર્મ દીક્ષા…

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં શ્રદ્ધાળુઓનો મેળાવડો લાગ્યો છે. આ પૌરાણિક પ્રાચીન ઘટનાનો અદ્ભુત વૈભવ…

Prayagraj,તા.18  જો કોઈ વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટ થાય છે, તો તેનું જીવન તાત્કાલિક કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન એટલે કે સીપીઆર દ્વારા બચાવી…

Prayagraj,તા.17 પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અમૃતસ્નાનની શરૂઆત થઈ ત્યારથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. સમાજનાં…

Prayagraj,તા.17 મહાકુંભ 2025માં પોતાની સુંદરતા માટે ચર્ચામાં આવેલી હર્ષા રિછારિયા ટ્રોલ થતાં મહાકુંભ છોડવાનો નિર્ણય લીધો છે. હર્ષા રિછારિયાએ મીડિયા…

Prayagraj,તા.17 IIT બાબા અભય સિંહનું તપ અને સુંદરતાના કારણે વાયરલ થયેલી સાધ્વી હર્ષા રિછારિયાને લઈને ચર્ચાઓ ચાલુ છે. હવે મહાકુંભ…

Lucknow,તા.17મહાકુંભમાં મૌની અમાસે તા.29મી જાન્યુઆરીએ બીજુ કુંભસ્નાન છે, ત્યારે આ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચવા દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી રહ્યો છે.…

Prayagraj, તા.17જીવનદાતા ગંગા, શ્યામ યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં શ્રદ્ધામાં ઓતપ્રોત સંતો, ભક્તો, કલ્પવાસીઓ, સ્નાન કરનારાઓ અને ગૃહસ્થોનું સ્નાન…

કુંભમેળો આ કોટ્યવધિ ભાવિકોની શ્રદ્ધા-ભક્તિનો મેળો છે; પરંતુ અનેકોને સનાતન ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા પાછળના શાસ્ત્રની માહિતી ન હોવાને લીધે તેનો અપેક્ષિત…