Browsing: Surendranagar News

Surendranagar, તા.30 સુરેન્દ્રનગરથી 4 કિમી દૂર રતનપર મૂળી રોડ ઉપર અંધવિધાલયની બાજુમાં ત્રિમંદિર આવેલું છે. વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલા આ…

Surendranagar, તા.30 સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે ત્યા 200થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી કરવાં આવી છે. આ સહાયકો…

Surendranagar, તા.30 મૂળ મૂળી તાલુકાના સોમાસર ગામના અને હાલ અમદાવાદ રહેતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક અજીતભાઈ એસ.ચાવડા અને તેમના પત્ની વીરૂબેન…

Surendranagar, તા.29 સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં લોકોને સહેલાઈથી અવરજવર માટે સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો 14 મહિના પહેલા તત્કાલીન…

Surendranagar,તા.29 વડોદરા જામનગર ઇન્ટરસિટી ટ્રેનમાં ભિક્ષુક નું મોત થયું છે વડોદરા થી જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન બીમારીથી પીડિત…

Surendranagar,તા.29 આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે…

Surendranagar તા.29 સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી અંદાજે 500થી વધુ રેશનિંગ દુકાનોમાંથી હજારો પરિવારો અનાજનો જથ્થો રેશનકાર્ડ પર માસિક મેળવે છે. સરકાર…

Surendranagar,તા.29 સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા હતા. આઠ ગાડીઓ અને એક…

Surendranagar, તા.29 સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચના…