આશુતોષ ક્રેડિટ કોપરેટીવ ના બાકીદારને ચેક રિટર્ન કેસમાં ટ્રાયલ કોર્ટે નવ માસની સજાના હુકમ સામે કરેલી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દઈ ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ખુશ્બુબેન અમિતભાઈ ગુજારા નામના મહિલાએ આ સુખતોષ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દર છે લોન લીધી હતી જે લોન નો હપ્તો ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલત તે ખુશ્બુબેન ગુજારાને નવ માસની સજા ને ચેક મુજબની રકમનો વાર્ષિક 6 ટકા ના વ્યાજ ચૂકવી આપવા હુકમ કર્યો હતો જે ઉગમથી નારાજ થઈ ખુશ્બુબેન પુજારાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરવા અપીલ દાખલ કરી હતી જે આપેલ ચાલી જતા આશુતો સોસાયટીના એડવોકેટ દર્શિતભાઈ પાટડિયા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિત તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ સાતમાં અધિક સેશન્સ જજ જે એન ઠક્કરે ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખી આરોપીની સજાનો હુકમ યથાવત રાખ્યો છે.આ કેસમાં આશુતોષ મંડળી હતી એડવોકેટ તરીકે અનિરુદ્ધ નથવાણી ,દિવ્યેશ રૂડકીયા, દર્શિત સોલંકી , દર્શિત પાટડીયા અને ધાર્મિલ પોપટ રોકાયા હતા
Trending
- Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ
- Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ
- Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા
- CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ
- બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ
- Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે
- રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો
- 19 સપ્ટેમ્બર નું પંચાંગ