Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રેડ ડિલની આશાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

    November 19, 2025

    India ફરી હુમલો કરશે : પાક. રક્ષામંત્રી ફફડયા

    November 19, 2025

    Gill ના સ્થાને દેવદત્ત અથવા સુદર્શનને તક મળવાની સંભાવના

    November 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રેડ ડિલની આશાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!
    • India ફરી હુમલો કરશે : પાક. રક્ષામંત્રી ફફડયા
    • Gill ના સ્થાને દેવદત્ત અથવા સુદર્શનને તક મળવાની સંભાવના
    • Tribunal Amendment Bill ને સુપ્રિમે આકરા શબ્દો સાથે ફગાવી દીધો
    • Australia માં કારે ટક્કર મારતા ગર્ભવતી ભારતીય મહિલા અને ગર્ભસ્થ બાળકનું મોત
    • Asia Cup Rising Stars 2025 માં ઓમાનને હરાવી ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું
    • ભારત ઘર આંગણે ‘અજેય’ નહીં : છેલ્લા 13 મહિનામાં સૌથી ખરાબ પ્રદર્શન
    • Dhanush ના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot મા વધુ ત્રણ વ્યક્તિના ગળાફાંસો ખાય આપઘાત
    રાજકોટ

    Rajkot મા વધુ ત્રણ વ્યક્તિના ગળાફાંસો ખાય આપઘાત

    Vikram RavalBy Vikram RavalMarch 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    નવાગામ રાણપુર ,મનહર સોસાયટીમાં યુવતી અને ઉદ્યોગનગરમાં યુવાને ભરેલા પગલાથી પરિવારમાં અરેરાટી
    Rajkot,તા.31
    શહેરમાં બે યુવતી અને યુવાન સહિત  ત્રણ. વ્યક્તિએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું છે. જેમાં જેમાં રાજકોટ તાલુકાના નવાગામ રાણપુર ગામે ચંદ્રિકાબેન પરસાણા , ભાવનગર રોડ પર મનનાર સોસાયટીમાં રહેતા મિતલબેન સરવૈયા અને લાખાજી રાજ ઉદ્યોગનગર  ભરતભાઈ ભીલ ત્રણ લોકોએ આપઘાત કરી લેતા પરિવારમાં શોખનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ રાજકોટની ભાગવળે આવેલા નવાગામ રાણપુર ખાતે રહેતા ચંદ્રિકાબેન ભીમજીભાઈ પરસાણા નામની 35 વર્ષીય યુવતીએ ગાત્કાલે પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં કુવાડવા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ચંદ્રિકાબેન ને મૃત જાહેર કર્યા હતા આ બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ મથકને થતા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ મહાજન સ્ટાફ સાથે દોડી ગયા હતા અને ચંદ્રિકાબેન ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ આદરી છે. જ્યારે શહેરના ચુનારા વાળો ચોક પાસે લાખાજીરાજ ઉદ્યોગ નગર શેરી નંબર ત્રણમાં રહેતા ભરતભાઈ બીજલભાઇ ભીલ નામના 40 વર્ષે યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધાની જાણ 108 ને થતા દોડી આવી ઈએમટીએ ભરતભાઈ ભીલને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની જાણ થોરાળા પોલીસને થતા એ.એસ.આઇ એ આર ડોબરીયા એન આર ડોબરીયા સહિતનો સ્ટાફ દોડી ગયા હતા અને મૃત દેહ ને સિવિલ હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ આદર્યો છે. આ ઉપરાંત ભાવનગર રોડ પર મનોજ સોસાયટી શેરી નંબર એકમાં રહેતા મિતલબેન કિશોરભાઈ સરવૈયા નામની 23 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળા પાસો ખાઈ લેતા બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબી મિતલબેન સરવૈયા નું મૃત્યુ મોત જાહેર કરવામાં આવ્યું હતું બાદ આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકને કરતા પી.એસ.આઇ.ડી.કે ધાંધલા સહિતનો સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવામાં માટે તપાસ ચલાવી રહ્યા છે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વેરીફીકેશન ફોર્મ ભરનાર વકીલ પણ BCGની ચૂંટણીમાં મતદાન કરી શકશે

    November 19, 2025
    રાજકોટ

    Rajkot હર્ષ સંઘવી મુલાકાતીઓને નિરાશ નહી કરે!

    November 18, 2025
    રાજકોટ

    Rajkot માં બે ડિગ્રી પારો ગગડયો : અમરેલી – નલિયા પણ ઠંડુ

    November 18, 2025
    રાજકોટ

    Rajkot: પતિને છોડીને ભત્રીજાના પ્રેમમાં પડેલી મહિલાનું સારવારમાં મોત

    November 17, 2025
    રાજકોટ

    Rajkot સમાજ કાર્ય ભવન સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા નશામુકત ભારત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    November 17, 2025
    રાજકોટ

    વકફના ઉમ્મીદ પોર્ટલ અંગે Rajkot માં માર્ગદર્શન સેમિનાર યોજાયો

    November 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રેડ ડિલની આશાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

    November 19, 2025

    India ફરી હુમલો કરશે : પાક. રક્ષામંત્રી ફફડયા

    November 19, 2025

    Gill ના સ્થાને દેવદત્ત અથવા સુદર્શનને તક મળવાની સંભાવના

    November 19, 2025

    Tribunal Amendment Bill ને સુપ્રિમે આકરા શબ્દો સાથે ફગાવી દીધો

    November 19, 2025

    Australia માં કારે ટક્કર મારતા ગર્ભવતી ભારતીય મહિલા અને ગર્ભસ્થ બાળકનું મોત

    November 19, 2025

    Asia Cup Rising Stars 2025 માં ઓમાનને હરાવી ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું

    November 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રેડ ડિલની આશાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

    November 19, 2025

    India ફરી હુમલો કરશે : પાક. રક્ષામંત્રી ફફડયા

    November 19, 2025

    Gill ના સ્થાને દેવદત્ત અથવા સુદર્શનને તક મળવાની સંભાવના

    November 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.