Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur નજીક રાહદારી યુવાનનું બાઈક હડફેટે મોત

    July 3, 2025

    Rajkot: મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ

    July 3, 2025

    Rajkot: ભગવતીપરમાં ઘોડીપસાની જુગાર ક્લબ પકડાય

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur નજીક રાહદારી યુવાનનું બાઈક હડફેટે મોત
    • Rajkot: મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ
    • Rajkot: ભગવતીપરમાં ઘોડીપસાની જુગાર ક્લબ પકડાય
    • Rajkot: બિલ્ડીંગમાં ફર્નિચરનું કામ કરતા યુવાનનું હૃદય રોગના હુમલા થી મોત
    • Rajkot: યુવા વેપારી ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: FSLની માંગ નામંજૂર સામે કરેલી રિવિઝન અરજી રદ કરી
    • Rajkot: અકસ્માતગ્રસ્ત કાર નુક્શાનીનો ક્લેઇમ મંજુર
    • Rajkot:NALSA and MCPC દ્વારામિડિયેશન ફોર ધ નેશન’ અન્વયે ત્રણ માસ મિડિયેશન ડ્રાઇવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»UPના Bahraich માં હજુ શાંત નથી થઈ હિંસાની આગ, ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળે તોડફોડ
    અન્ય રાજ્યો

    UPના Bahraich માં હજુ શાંત નથી થઈ હિંસાની આગ, ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળે તોડફોડ

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bahraich,તા.15

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના શાંત થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. સોમવારે  ઉપદ્રવીઓએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમ સહિત ઘણાં ઘરોમાં આગ ચાંપી દીધી હતી, ત્યારબાદ વહીવટી તંત્રએ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેહનાત કરી દીધી છે. તેમ છતાં  ઉપદ્રવીઓએ મોડી રાત્રે નકવા ગામમાં ધાર્મિક સ્થળમાં તોડફોડ કરી હતી અને તેને આગ ચાંપવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

    ઉપદ્રવીઓએ સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે એક ગામમાં આગ ચાંપી દીધી હતી. નકવા ગામના સરપંચે જણાવ્યું કે 10થી 15 લોકોએ આગચંપી કરી છે. આગ ચંપી બાદ પોલીસ અને પીએસીની ભારે ફોર્સ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસને જોતા જ ઉપદ્રવીઓ ભાગી ગયા હતા.

    ઘટના સ્થળે 50થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર

    મહસીના બીડીઓ હેમંત યાદવે જણાવ્યું કે કેટલાક ઉપદ્રવી તત્વોએ ગામમાં આગ ચાંપી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમણે જણાવ્યું કે ઘટના સ્થળે 50થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર છે. આ ઉપરાંત એક ધાર્મિક સ્થળને તોડી પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપદ્રવીઓએ એક મજારને તોડવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે મજારને તોડીને તેને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

    પત્થરમારો-ફાયરિંગમાં એક યુવકના મોત બાદ હંગામો

    રવિવારે સાંજે લગભગ 6:દદ વાગ્યે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકનું મોત થઈ ગયુ હતું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. આ સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હજારો લોકો લાઠી-દંડા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તોડફોડ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસે મોર્ચો સંભાળ્યો પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. 14 ઓક્ટોબરની બપોર સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.

    આ દરમિયાન ઉપદ્રવીઓએ એક હોસ્પિટલને આગ ચાંપી દીધી હતી. અંદર લગાવેલ એક્સ-રે મશીનને તોડી નાખ્યું હતુ. બેડ, અને અરીસાઓ તોડી નાખ્યા હતા. નજીકના મેડિકલ સ્ટોરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. તોડફોડ કરીને સમગ્ર મેડિકલ સ્ટોરનો નાશ કરી દીધો હતો. એટલું જ નહીં ઉપદ્રવીઓએ બાઈકનો શોરૂમ પણ સળગાવી દીધો હતો.

    બીજી તરફ મૃતક રામગોપાલ મિશ્રાના પરિવારજનોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કર્યા બાદ અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃતકના પરિવારજનોએ સીએમ પાસેથી ન્યાયનું આશ્વાસન મળ્યા બાદ જ આ પગલું ભર્યું છે. આ પહેલા લોકો મૃતદેહને રસ્તા પર રાખી વિરોધ કરી રહ્યા હતા. તેમણે વહીવટીતંત્ર પાસે માંગ કરી હતી કે ગુનેગારોનું એન્કાઉન્ટર કરવામાં આવે અને તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે. 

    Bahraich-Violence Miscreants Uttar-Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Mumbai માં ગુડ ડે બિસ્કીટમાં જીવતી ઈયળ : ગ્રાહકને રૂ. એક લાખ 75 હજારનું વળતર

    July 3, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં 2 કરોડ મતદારોને વોટર લિસ્ટમાંથી કાઢી નાખવાની તૈયારી? 11 વિપક્ષી દળો ભડક્યાં

    July 3, 2025
    અન્ય રાજ્યો

    Madhya Pradesh: ખેડુતને પત્નિ-બાળકો સામે નગ્ન કરી ઝાડ સાથે બાંધી માર મારી હત્યા કરી

    July 3, 2025
    અન્ય રાજ્યો

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025
    અન્ય રાજ્યો

    Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ

    July 3, 2025
    અન્ય રાજ્યો

    ‘આઈ લવ યુ’ કહેવુ ‘કામુક ઈરાદા’ નથી ભાવનાની અભિવ્યકિત છે: Bombay High Court

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur નજીક રાહદારી યુવાનનું બાઈક હડફેટે મોત

    July 3, 2025

    Rajkot: મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ

    July 3, 2025

    Rajkot: ભગવતીપરમાં ઘોડીપસાની જુગાર ક્લબ પકડાય

    July 3, 2025

    Rajkot: બિલ્ડીંગમાં ફર્નિચરનું કામ કરતા યુવાનનું હૃદય રોગના હુમલા થી મોત

    July 3, 2025

    Rajkot: યુવા વેપારી ઝેરી દવા પી આપઘાત

    July 3, 2025

    Rajkot: FSLની માંગ નામંજૂર સામે કરેલી રિવિઝન અરજી રદ કરી

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur નજીક રાહદારી યુવાનનું બાઈક હડફેટે મોત

    July 3, 2025

    Rajkot: મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપાઈ

    July 3, 2025

    Rajkot: ભગવતીપરમાં ઘોડીપસાની જુગાર ક્લબ પકડાય

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.